વિધાનસભામાં ફરી ગરમાશે રાજકારણ! 8 સપ્ટેમ્બરથી સત્ર, 12 વાગ્યે મળશે ગૃહ

ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર 8 સપ્ટેમ્બર, 2026ના રોજ બપોરે 12 વાગ્યે મળશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતીય…

ખેડૂતો માટે કિસાન સંઘનો બુલંદ અવાજ! નવા વીજ કનેક્શન-પાવર વધારાના ચાર્જ નાબૂદ કરવા ઊર્જા મંત્રીને રજૂઆત

ગુજરાતના ખેડૂતો પર પડતા વધારાના આર્થિક બોજને હળવો કરવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા મહત્ત્વની પહેલ…

‘હવે જંતરમંતર જેવું આંદોલન કરીશું!’ TET-1 પાસ ઉમેદવારો રસ્તા પર, ગાંધીનગરમાં મેરિટ લિસ્ટ મુદ્દે ધમધમાટ

11મા માળેથી B.Tech વિદ્યાર્થીએ ઝંપલાવતાં ખળભળાટ: મિત્ર સાથે ફોન પર વાત કરી, મોબાઈલ મૂક્યો ને કૂદી પડ્યો

ગાંધીનગરના રાયસણ પીડીઇયુ યુનિવર્સિટી નજીક આવેલી પ્રીમિયમ રેસિડેન્શિયલ વિનાયક સરલ કોટિયાર્ડમાં ગત(2 ઓગસ્ટ) મોડી રાત્રે બનેલી…

Junagadh: ગ્રોફેડ વિસ્તારમાં લોખંડનો દરવાજો કૂદવા જતાં સિંહનો પગ ફસાયો, ગેટમાં લટકાયો

આજે વહેલી સવારે જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તાર ખાતે અંદાજે 1 થી 2 વર્ષનો એક નર સિંહે…

હવેથી દસ્તાવેજની પાકી નોંધ તે જ દિવસે પાડવામાં આવશે

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યમાં વેચાણ નોંધો મંજૂર કરવાની પ્રક્રિયાને વધુ સરળીકૃત, ઝડપી અને પારદર્શક…

Palanpur: પવનચક્કીના પાંખિયા ભરેલું ટ્રેલર વીજ લાઈન અડી જતાં આગ ભભૂકી

પવનચક્કીના વિશાળ પાંખિયા ભરીને ભુજ જઈ રહેલા એક હેવી ટ્રેલરને પાલનપુરના એરોમા સર્કલ નજીક અકસ્માત નડયો…

મકાનની દિવાલ ધરાશાયી થતાં સાસુ-વહુના મો*ત

પૂર પ્રભાવિત ગુજરાતને રૂ.500 કરોડની ફાળવણી કરતી કેન્દ્ર

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પૂર પ્રભાવિત રાજ્યો માટે એડવાન્સમાં રૂ.2117.85 કરોડ મંજૂર કર્યા કેન્દ્રીય ગૃહ…

IMDની ચેતવણી, દેશના 22 રાજયોમાં ભારે વરસાદની આગાહી

વાઘા બોર્ડર પર પાકિસ્તાની રેન્જરે વરિષ્ઠ ભારતીય અધિકારીને સલામી આપી

માર્બલ કાપવાના મશીનથી અકસ્માતમાં ગરદન કપાઈ જતા કામદારનું મોત

ચાયવાલાઝ’ના સ્થાપક રોહિત શર્માએ કરી આત્મહત્યા

 

Gujarat UTPC: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે દરેક તાલુકામાં બનશે યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી (UTPC)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વહીવટી વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ અને પરિણામલક્ષી બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય…

Gujarat Dam level News: રાજ્યના 33 ડેમ હાઈ એલર્ટ પર, જાણો કયા જળાશયમાં કેટલું પાણી છે

ગુજરાત નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના તાજેતરના અહેવાલ મુજબ રાજ્યના 207 મુખ્ય જળાશયોમાં કુલ…