૪૭,૦૦૦થી વધુ લોકો પર સર્વે; ૧૦ માંથી ૯ નાગરિકોએ વકફ કાયદામાં સુધારો કરવાના બિલને સમર્થન દર્શાવ્યું

૪૭,૦૦૦થી વધુ લોકો પર કરવામાં આવેલા નવા સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે, ૧૦ માંથી ૯ નાગરિકોએ વકફ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગણપતિ ઉત્સવમાં CJIના ઘરે પહોંચ્યા,સંજય રાઉતને પેટમાં દુખ્યું

શિવસેના (UBT) હવે ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવી રહી છે.…

હવે બાંગ્લાદેશ સરકારે હિંદુઓની પૂજા પર અંકુશ લગાવવા માટે નવા આદેશ જારી કર્યા

બાંગ્લાદેશમાં નવી સરકાર બન્યા બાદ પણ હિંદુઓ પરના અત્યાચારમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી.…

દલિત યુવતી પર મુસ્લિમ યુવકોએ ચાલતી કારમાં સામૂહિક બળાત્કાર ગુજાર્યો

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં દલિત સમુદાયની સગીર યુવતી પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. અહીં…

ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનાર કિશોરોને ઘટનાનો કોઈ પસ્તાવો નથી,તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસાઓ

થોડા દિવસ અગાઉ સુરતના સૈયદપુરા ગણેશ પંડાલ પર મોડી રાતે પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં પોલીસે…

મેટ્રો યાત્રાનું ભાડું કેટલું હશે અને કયા કયા સ્ટેશનો આવરી લેવાશે,…વાંચો..

ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના…

ઘરેલુ હિંસા અને દહેજ ઉત્પીડન સંબંધિત કાયદાનો સૌથી વધુ દુરુપયોગ મહિલાના પરિવારજનો કરે છે : સુપ્રીમ કોર્ટ

‘ઘરેલુ હિંસા અને દહેજ ઉત્પીડન સંબંધિત કાયદાનો સૌથી વધુ દુરુપયોગ થાય છે’. સુપ્રીમ કોર્ટે બુધવારે આ…

કડવા પાટીદાર સમાજનો કડક નિયમઃ નવરાત્રીમાં આધાર કાર્ડ ફરજીયાત

નવરાત્રીમાં લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેના કારણે અત્યારથી પાટીદાર સમાજ સતર્ક બની ગયો…

આગામી 15 અને 16 સપ્ટેમ્બર એમ બે દિવસ રાજભવન ખાતે વડાપ્રધાન રાત્રિ રોકાણ કરશે..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાત માટે આવવાના છે. નરેન્દ્ર મોદી ત્રીજીવાર PM બન્યા…

આવા હજારો ભાજપ અને આરએસએસના કાર્યકરો આવશે અને જશે, અહીંના લોકો ઝૂકવાના નથી : ખડગે

બુધવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ખડગેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે…

પહેલીવાર અજાણ્યા છોકરાને મળનારી છોકરી હોટલના રૂમમાં જશે નહીં : કોર્ટે દુષ્કર્મના આરોપીને નિર્દોષ જાહેર કર્યો

બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે દુષ્કર્મના આરોપીને નિર્દોષ જાહેર કરતા મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી કે કોઈ પણ…

ગમે તેવી પરિસ્થિતિમાં ભૂપેન્દ્રભાઈ હસતા હોય : નીતિન પટેલ

કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરે તા. 12થી 18 સપ્ટેમ્બર 2024 દરમિયાન મા ઉમિયા ધજા…

UAE ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવશે, અમદાવાદના બાવળા નજીક આવેલા ગુંદાનપરા ગામને આ પ્રોજેક્ટ માટે સિલેક્ટ કરવા વિચારણા

પરમાણુ ઉર્જાથી લઈને પેટ્રોલિયમ સુધી અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે ભારત પ્રવાસમાં 5 મહત્વના કરાર કર્યા. જેમાં…

સુરતમાં ફરી એકવાર ગણેશ પંડાલ પર કાંદા અને બટાકા ફેંકાવામાં આવ્યાં : કોમી રમખાણ કરવાની સાજીશ?…

સુરતમાં ફરી એકવાર સુરતમાં કાંકરીચારાની ઘટના આવી સામે છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વરિયાળી બજાર…

પ્રેમમાં પાગલ 30 વર્ષની નર્સે 54 વર્ષના પુરુષ ડેન્ટિસ્ટ સાથે પ્રેમની ઘેલછામાં તમામ હદ વટાવી નાખી

UK ની એક હોસ્પિટલમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. UK ના એક્સટર શહેરમાં એક Dentist…