જો રોગો મટાડતી દવાઓ નફાખોરીનું સાધન બની જાય છે, તો પછી તે સ્વાસ્થ્યને ઠીક કરવાને બદલે…
Category: Main News
હરિયાણામાં ઓક્ટોબર મહિનામાં વિધાનસભા ચૂંટણી,કોંગ્રેસ માંથી લડવા અરજદારોની હોડ લાગી
હરિયાણાની 10 લોકસભા બેઠકોમાંથી 5 પર જીત મેળવનારી કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે કમર કસી લીધી છે.…
વાયનાડમાં વિનાશક ભૂસ્ખલન બાદ 108 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા,116 લોકો ઘાયલ, બચાવ કામગીરી ચાલુ….
કેરળના વાયનાડ જિલ્લામાં મંગળવારના વિનાશક ભૂસ્ખલનથી મૃત્યુઆંક 100ના આંકને પાર કરી ગયો છે, જેમાં 108 મૃતદેહોને…
ગુજરાત સરકારનાં તમામ વિભાગ અને તેના કર્મચારીઓને કર્મયોગી એપ્લિકેશનમાં સમાવી લેવાશે..
Circular Karmyogi Portal ( PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લીંક પર ક્લીક કરો )
રાજકોટમાં ધોરણ-4માં અભ્યાસ કરતા બાળકનું હાર્ટ એટેકથી મોત
તાજેતરમાં ગુજરાતમાં નાનાથી માંડી મોટા સુધી હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ત્યારે રાજકોટમાં…
વલસાડની સગીરાને ભગાડી જનાર યુપીના શખ્સને વલસાડ પોલીસે પંજાબના લુધિયાણાથી ઝડપી પાડ્યો
વલસાડની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને ભગાડી જનાર યુપીના શખ્સને વલસાડ પોલીસે પંજાબના લુધિયાણાથી ઝડપી…
કઝાકિસ્તાનમાં આયોજિત વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગમાં હનુમાન મંદિરના પૂજારીએ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો
સુરતમાં 50 વર્ષની ઉંમરના હનુમાન મંદિરના પૂજારી વંદન વ્યાસે કઝાકિસ્તાનમાં આયોજિત 11મું વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગ ઈન ક્લાઈન…
હવે હર્ષ સંઘવીના નામે ફેક આઈડી બનાવવામાં આવ્યું
આજના ડિજિટલ યુગમાં લોકો અનેક પ્રકારના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ઘણા લોકો બીજાના…
અયોધ્યામાં મસ્જિદના નિર્માણ માટે આપેલી જમીન એક મહિલાએ પોતાની હોવાનો દાવો કર્યો
રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં જ્યારે ચુકાદો આવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને મસ્જિદના નિર્માણ માટે જમીન આપવાનો…
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનાં મોટાભાઈની મેડિકલ સ્ટોર પર દિવસ દરમિયાન જાહેરમાં પથ્થરોમારો
ગુજરાતમાં મંત્રીનો પરિવાર જ સુરક્ષિત નથી તો પછી સામાન્ય જનતાનું શું થશે ? એવો સવાલ હાલ…
ચિંતાજનક આંકડો : કુલ મતોની સત્તાવાર અંતિમ ગણતરીમાંથી લગભગ પાંચ કરોડ વધારાના મત પડ્યા!
ચૂંટણી પંચના આંકડાના આધારે અહેવાલમાં વોટ ફોર ડેમોક્રેસી નામના પુસ્તકમાં ચિંતાજનક આંકડો સામે આવ્યો છે, જેમાં…
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ખિલાડી લાલ બેરવાએ ચાર મહિનામાં ભાજપમાંથી રાજીનામું આપ્યું
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ખિલાડી લાલ બેરવાએ ચાર મહિનામાં ભાજપમાંથી રાજીનામું આપી…
કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી 24 લોકોનાં મોત, એરફોર્સના બે હેલિકોપ્ટર વાયનાડ જવા માટે રવાના
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન સાથે વાત કરી છે અને એલડીએફ સરકારને…
માણસા તાલુકામાં મેઘરાજાએ સટાસટી બોલાવી, ગાંધીનગરમાં ઝરમરીયો વરસાદ
આગામી ત્રણ દિવસ રાજયના અનેક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે ગાંધીનગરમાં ઝરમર વરસાદની…