અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં લોકોને લોભામણી લાલચ આપીને લૂંટી…
Category: Main News
સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામમાં IIM-અમદાવાદ એકેડેમિક પાર્ટનર તરીકે જોડાશે
સરદાર પટેલ જન્મ જયંતી પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામની જાહેરાત…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી NDA સરકાર સતત ત્રીજી વખત સત્તામાં ન આવી તો ભારતીય શેરબજારમાં સુનામી આવશે : ક્રિસ્ટોફર વુડ
આગામી વર્ષે 2024માં થનારી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી NDA સરકાર સતત ત્રીજી વખત…
ચીનની રિયલ એસ્ટેટ કટોકટી ધીમે ધીમે સમગ્ર વિશ્વને ઘેરવા લાગી
જે ધાર્યું હતું તે થયું. ચીનની રિયલ એસ્ટેટ કટોકટી ધીમે ધીમે સમગ્ર વિશ્વને ઘેરવા લાગી છે.…
મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન ઉગ્ર અને હિંસક બન્યું, ઇન્ટરનેટ બંધ, આગચંપીનાં બનાવો, કર્ફ્યું પણ લદાયો..
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગને લઈને શરૂ થયેલું આંદોલન ઉગ્ર અને હિંસક બની રહ્યું છે. રાજ્યના મરાઠવાડા…
શું શરાબ નીતિ મામલામાં કમિશન લેવા માટે “આપ” ને ભાજપાએ કહ્યું હતું? : રવિશંકર પ્રસાદ
ઈડીએ કથિત દારુ કૌભાંડમાં અરવિંદ કેજરિવાલને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યાં છે. આ મામલે ભાજપના નેતા…
એક નિવૃત્ત IAS ઓફિસરે શ્વાનને લઈને ઉગ્ર લડાઈ થઈ જતાં મહિલાને લાફો ઝીંક્યો , જુઓ વિડીયો
માન્ય રીતે અમે IAS અધિકારીઓની સફળતા અંગે વાત કરતા હોય છે અને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી…
ભારત અને તાઈવાનથી આવતા લોકો 30 દિવસ સુધી વિઝા વગર થાઈલેન્ડમાં પ્રવેશી શકશે : થાઈ સરકારનાં પ્રવકતા ચાઈ વાચારોન્કે
ગુજરાતીઓ ફરવાના ખુબ જ શોખીન હોય છે અને વિદેશ ફરવાની વાત આવે એટલે થાઈલેન્ડ દરેકના મોઢા…
તુષ્ટિકરણનું રાજકારણ આતંકવાદીઓ બચાવવા માટે આંદોલન કરવા સુધી ઉતરી જાય છે : પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલ જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.તેના…
જે પૈણવું… પૈણવું.. કરતાં હોય તે નવેમ્બરમાં તૈયાર રહેજો, લગ્નના ઘણાં મુહર્ત છે…
આપણા ધર્મમાં કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરતા પહેલા ખાસ મુહૂર્ત અને દિવસ જોવા માં આવે…
બે વર્ષના માસૂમ બાળકની ક્રૂર હત્યાના બનાવે કંડલા ગાંધીધામ પંથકમાં અરેરાટી સર્જી
ગાંધીધામમાં બે વર્ષીય બાળક અમન રૂદલ સરયુગ યાદવનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારવાના બનાવે ચકચાર સર્જી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વરણી
વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટની મિટિંગ મળી હતી. જેમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. શ્રી સોમનાથ…
આખી સરકારી કચેરી જ કાગળ ઉપર ઉભી થઈ ગઈ અને કોઈનું ધ્યાન પણ ન ગયું ,આટલી હદે લોલમલોલ કોની રહેમનજર હેઠળ ચાલતી હતી
અત્યાર સુધી આપણે એવું તો સાંભળ્યું જ છે કે લોકોએ કાગળ ઉપર ખોટા બીલ રજૂ કર્યા…
પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજનો જુસ્સો વધાર્યો
પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજના ખબર…