ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવ્યો છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ તહેલકો મચી ગયો હોય તેમ જિલ્લા કરતા…
Category: Main News
ગાંધીનગર સે.21 ખાતેનું હનુમાનનું મંદીર તોડવાની અફવાથી AHP લાલઘૂમ
ગુજરાતમાં 22 વર્ષથી એક હથ્થુ શાસન ભાજપનું ચાલી રહ્યું છે. ત્યારે ઘણી વાર ચૂંટાયેલા સભ્યો, વોર્ડના…
ગાંધીનગર સે.21 ખાતે ગંદકી, દબાણો, સાફ-સફાઈના પ્રશ્ને અંજલી બેન ભાજપના એક હોદેદાર પર તાડુકયા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય જે ગ્રાન્ટ સ્માર્ટસિટી અને મહાનગરપાલિકાઓ માટે દિલ્હીથી…
શિક્ષિત યુવા બેરોજગારી સમિતિ ધ્વારા આવતીકાલે મહાત્મામંદિર કુટીર થી ગાંધીઆશ્રમ સુધી પદયાત્રાનું આયોજન
દેશમાં કોરોના ના કારણે અર્થતંત્ર થી લઈને અનેક મુશ્કેલીઓનો દેશ સામનો કરી રહ્યો છે ત્યારે પ્રાઇવેટ…
કોંગ્રેસની વંડી ઠેકી ભાજપમાં આવેલા 8 પૂર્વ ધારાસભ્યોએ ટિકિટ, હોદ્દો લેવા કમલમમાં ચક્કર કાપી રહ્યા છે
ભાજપમાં ખાનગી કરાવેલ સર્વે અનુસાર આઠમાંથી ભાજપને ચાર બેઠકો પર જીત મળી શકે છે તેવા સર્વે…
આપ પાર્ટીના સુરત, રાજકોટ, અમદાવાદ જેવી મહાનગરપાલિકાઓ હવે ખાતા ખોલાવે તેવી પૂરી શક્યતાઓ
ગુજરાતમાં બે પાર્ટી અત્યારે ચર્ચામાં છે. ભાજપ અને કોંગ્રેસ તથા હવે પ્રજાજનો પણ નવા વિકલ્પ તરીકે…
લોકડાઉન અમદાવાદનાં વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી, માત્ર દવાની દુકાન ચાલુ રહેશે
રાજયમાં કોરોનાના કેસો વધતાં ડો.રાજીવકુમાર ગુપ્તા ધ્વારા પત્ર પાઠવીને અમદાવાદનાં મોટા ભાગના વિસ્તારોમાં સંક્રમણની સ્થિતિ પેદા…
ગાંધીનગર ખાતે પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ “ખેડૂત વિરોધી બિલ” નાં વિરોધમાં કોંગ્રેસ ધ્વારા દેખાવો યોજાયો
ગાંધીનગર ખાતે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ધ્વારા “ખેડૂત વિરોધી બિલ” નાં વિરોધમાં બાબા આંબેડકર સાહેબની પ્રતિમા…
લોકડાઉનનું અફવાબજાર ગરમ થતાં ગૃહમંત્રાલયે આદેશ કરીને રાજ્ય કેન્દ્રની મંજૂરી વગર લોકડાઉન કરી શકશે નહીં?
દેશમાં કોરોનાનો કહેર અને સંક્રમણ ની સંખ્યામાં તોતિંગ વધારો થતાં અને દુનિયાના એક દેશ ધ્વારા લોકડાઉન…
ડે.મુખ્યમંત્રીનો સચિવાલયમાં કાપ, મહાનગરપાલિકાઓમાં તોતીંગ ખર્ચાના બાપ?
ગુજરાતમાં ડેપ્યુટી મુખ્યમંત્રી પોતે કરકસર માટે જાણીતા છે અને ખરેખર પૈસા ક્યાં વાપરવો અને પૈસાનો વ્યય…
કોરોના મહામારીમાં પક્ષાપક્ષીથી પર રહી પ્રજાનો આત્મવિશ્વાસ વધારીશું તો જ કોરોના હારશે: ગુજરાત જીતશે : વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં રાજ્યના નાગરિકોને ત્વરિત સારવાર મળે અને સંક્રમણ ઓછું…
કોરોનાના પગલે પ્રજાની પ્રથમ ચિંતા કરીને પ્રદેશપ્રમુખ CR પાટિલે ગરબાને લઈને મંજૂરી ન આપવી જોઈએ
ગુજરાતમાં કોરોનાવાયરસના પગલે દેશમાં સ્થિતિ વિકટ છે. રોજ બરોજ કેસોની સંખ્યામાં ઘટાડો થવાના બદલે વધારો થતો…
મુખ્યમંત્રી વિજય રૂપાણી એ વિધાન ગૃહમાં જાહેર કર્યું રૂ. ૩૭૦૦ કરોડનું સહાય પેકેજ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે ચૌદમી વિધાનસભાના સાતમા સત્રના પ્રથમ દિવસે નિયમ-૪૪ અન્વયે નિવેદનમાં…
રાજ્યના પંચમહાલ જિલ્લામાં રૂ. ૩૨૫ કરોડના ખર્ચે નવી મેડીકલ કોલેજ શરૂ કરાશે : કેન્દ્ર સરકારે આપી મંજુરી : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજયમાં પ્રજાજનોને આરોગ્ય સવલતોનો વ્યાપ વધે તેમજ ઘર આંગણે…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિનની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારની મહત્વની જાહેરાત
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની…