રાજયમાં કોરોનાના કેસો વધતાં ડો.રાજીવકુમાર ગુપ્તા ધ્વારા પત્ર પાઠવીને અમદાવાદનાં મોટા ભાગના વિસ્તારોમાં સંક્રમણની સ્થિતિ પેદા…
Category: Trending News
રાજ્યની બધી જ નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર યોજના- એસ.ટી.પી-. અને ૧૦૦ ટકા નલ સે જલ માટે રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ : વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યની બધી જ મ્યુનિસિપાલટીમાં ભૂગર્ભ ગટર યોજના, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ૧૦૦ ટકા…
ગાંધીનગર ખાતે પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ “ખેડૂત વિરોધી બિલ” નાં વિરોધમાં કોંગ્રેસ ધ્વારા દેખાવો યોજાયો
ગાંધીનગર ખાતે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ધ્વારા “ખેડૂત વિરોધી બિલ” નાં વિરોધમાં બાબા આંબેડકર સાહેબની પ્રતિમા…
અસામાજિક તત્વો સાથે મારુ નામ જોડીને મને બદનામ કરવાનો હિન પ્રયાસ : હકૂભા જાડેજા
અન્ન અને નાગરીક પુરવઠા ખાતાના રાજયમંત્રી તરીકે હોદો સંભાળ્યા બાદ કે તે પછી તે પહેલા મારી…
જંગલ સફારી પાર્ક પહેલી ઓક્ટોમ્બરથી OPEN થશે
નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા જંગલ સફારી પાર્ક પહેલી ઓક્ટોબરથી સહેલાણીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. પ્રવાસીઓને…
ગુજરાતની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાઓ વધુ સુરક્ષિત અને રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત બનશે : પ્રદિપસિંહ જાડેજા
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સીમાઓ પસાર…
કોરોના મહામારીમાં ગરબા ક્લાસીસોના ધંધા ચોપટ
રાજ્યમાં જ નહીં પણ દેશમાં કોરોના એ કાળો કેર વર્તાયો છે. ત્યારે રોજબરોજના કેસોમાં વધારો થતો…
આત્મનિર્ભર ગુજરાત સહાય’ યોજના માત્ર ૨ ટકા વાર્ષિક વ્યાજ દરથી લોન આપતી ગુજરાતના ઇતિહાસની સૌ પ્રથમ યોજના : વિજય રૂપાણી
મુખ્યમંત્રી અને વિધાન ગૃહના નેતાશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, વૈશ્વિક મહામારી કોરોનાની સ્થિતિમાંથી નાના વેપારીઓ,…
સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમેઃ- ઊર્જા મંત્રી સૌરભ પટેલ
ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ઘર વપરાશના વીજ જોડાણો ધરાવતા વીજ ગ્રાહકે સૂર્ય…
સ્મોલ કોઝ કોર્ટની નાણાકીય હકૂમત રૂા. ૧૦ લાખથી વધારી રૂ. ૨૫ લાખ કરવામાં આવી : પ્રદિપસિંહ જાડેજા
રાજયમાં હવે સીટી સિવિલ કોર્ટ અને અન્ય દિવાની કોર્ટોનું કામનું ભારણ ઘટે તથા લીટીગન્ટ્સને વધુ સરળતા…
ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓ ચેતી જજો – સરકાર આવા લોકોને સાંખી લેશે નહી : મહેસૂલ મંત્રી કૌશિક પટેલ
મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે…
કોરોનાવાયરસના દર્દીને ફરી કોરોના જકડી લેતા હોવાના કિસ્સા સામે આવ્યા
દેશમાં ડોકટરો ધ્વારા એવુ મંતવ્ય આપી રહ્યા છે કે, એકવાર કોરોના થયા બાદ બીજીવાર કોરોના થતો…
PM ધ્વારા આ 7 રાજ્યોને લોકડાઉનને લઈને આ આપી સલાહ
ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી કોરોના વાયરસની જે હાહાકાર મચ્યો છે, તે બાબતે સંપૂર્ણ ધ્યાન કોરોનાથી નાગરિકોને બચાવવા…
લોકડાઉનનું અફવાબજાર ગરમ થતાં ગૃહમંત્રાલયે આદેશ કરીને રાજ્ય કેન્દ્રની મંજૂરી વગર લોકડાઉન કરી શકશે નહીં?
દેશમાં કોરોનાનો કહેર અને સંક્રમણ ની સંખ્યામાં તોતિંગ વધારો થતાં અને દુનિયાના એક દેશ ધ્વારા લોકડાઉન…
જગત જનની માં જગદમ્બાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં યાત્રીકોને સુવિધા પુરી પાડવા માટે ‘‘અંબાજી યાત્રાધામ પ્રવાસન સત્તા મંડળ’’ની રચના કરાશે : નીતિનભાઇ પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે રાજ્યના પવિત્ર યાત્રાધામોનો સુગ્રથિત વિકાસ થાય તે માટે રાજ્ય…