બે દિવસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજીનામું આપશે..

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. શુક્રવારે કેજરીવાલ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જી.એમ.ડી.સી. મેદાનની મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કર્યું

અમદાવાદ આગામી તારીખ ૧૬ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમદાવાદના જી.એમ.ડી.સી. મેદાન ખાતેથી કરોડો…

ભાજપ નેતા નાથે ખાનનો યુવતી સાથેનો વાંધાજનક વીડિયો વાયરલ, મહિલાને પોતાની પત્ની ગણાવી

ભાજપે રાજસ્થાનમાં ઉદયપુર દેહત લઘુમતી મોરચાના પ્રમુખ નાથે ખાનને પદ પરથી હટાવી દીધા છે. યુવતી સાથેનો…

અભિયાન પછી ફરવા જવું, હાલ અભિયાનમાં લોકોને જોડો, પાટીલે જિલ્લા પ્રમુખ અને મહામંત્રીને ખખડાવ્યા

પીએમ મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. આ પહેલા ભાજપનું સદસ્યતા અભિયાન મંદ ગતિએ…

કલોલમાં ભાજપની ભવાઈથી કોંગ્રેસ ગેલમાં, લાફાકાંડ બાદ રાજીનામાંની લાઈન લાગી, ભાજપ સત્તા ગુમાવે તેવી સ્થિતી…

કલોલ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે લાફાકાંડનો વિવાદ વધુ વકર્યો છે. કલોલ નગરપાલિકામાં ભાજપના 33માંથી 12…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગણપતિ ઉત્સવમાં CJIના ઘરે પહોંચ્યા,સંજય રાઉતને પેટમાં દુખ્યું

શિવસેના (UBT) હવે ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવી રહી છે.…

આવા હજારો ભાજપ અને આરએસએસના કાર્યકરો આવશે અને જશે, અહીંના લોકો ઝૂકવાના નથી : ખડગે

બુધવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ખડગેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે…

અરવિંદ કેજરીવાલ જેલમાં હોવાથી સરકાર કામ કરી રહી નથી :રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો…

એક્સાઈઝ પોલિસીમાં કથિત ગોટાળાને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ હોવાથી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાનો…

પોતાના ઈરાદાઓને બાજુ પર રાખીને લોકો વિશે વિચારવું એ જ ભગવાન : રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી ત્રણ દિવસની મુલાકાતે અમેરિકા પહોંચી ગયા છે. તેઓ ટેક્સાસના…

ભાજપ ગુજરાતને કઈ હદે બરબાદ કરવા માંગે છે તે સમજાતું નથી.’ : પૂર્વ સાંસદ વીરજી ઠુંમર

અમરેલીના કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુંમરે વિવિધ મુદ્દે ભાજપ સામે પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે,…

હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીટ વહેંચણીને લઈ સમજૂતી

હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીટ વહેંચણીને લઈ સમજૂતી થઈ ગઈ…

કોંગ્રેસના પાટીદાર આગેવાનોની બેઠક, સંગઠનનમાં ફેરફાર પહેલા પક્ષમાં પાટીદાર સમાજની સ્થિતિ બાબતે પણ ચર્ચા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર થવાની સંભાવના છે. સંગઠનનમાં ફેરફાર પહેલા અમદાવાદમાં પાટીદાર આગેવાનોની બેઠક યોજાઈ…

હું સી આર પાટીલને રજૂઆત કરવા ગયો તો મને અટકાવી દીધો,..:પારસ બેડીયા

કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યાં પછી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પ્રથમવાર રાજકોટ આવ્યાં હતા.…

સુરત ખાતે અટલ ભૂજલ યોજના હેઠળ રિચાર્જ ટ્યુબવેલના કાર્યનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યૂઅલી ઉપસ્થિતિમા  કેન્દ્રીય જળક્તિમંત્રી સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે કરાયો

જળ સંચય એ એક માત્ર પોલીસી નથી ,પણ આ એક પ્રયાસ પણ છે અને પુણ્યનુ કામ…

“કમિશન આપો, ટેન્ડર મેળવો” ભાજપાના મોડેલનું સત્ય ઉજાગર કરતા કલોલ નગરપાલિકાના થપ્પડકાંડ

ભાજપા શાસિત કલોલ નગરપાલિકાના કરોડો રૂપિયાના વિકાસ કામોના નામે 15 ટકા કમિશનના વિવાદ હોવાનો સ્વિકાર ભાજપાના…