વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી વાહન વ્યવહાર ક્ષેત્રે નાગરિકોને ફેસલેસ સેવાઓ ઉપલબ્ધ કરવામાં , ઓટોમેટેડ…
Category: Politics
પંજાબની આપ સરકારે લોકો માટે 1 જુલાઈથી દર મહિને 300 યુનિટ વીજળી મફત કરી : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન
ડિસેમ્બર 2021 સુધીના તમામ જૂના ઘરેલું વીજ બીલ માફ કરવામાં આવશે, પછી ભલે ગમે તેટલો…
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર જિલ્લામાં રૂપિયા ૨૧૦ કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ૧૨૦ કિલોગ્રામ ચાંદીથી રજતતુલા કરવામાં આવી ગાંધીનગર કેન્દ્રીય ગૃહ અને…
નરોડા સ્મશાનગૃહથી વિંઝોલ વહેળા સુધીની ખારીકટ કેનાલનું ૧૨૦૦ કરોડના ખર્ચે બે વર્ષમાં નવીનીકરણ થશે
૧૫મી ઓગસ્ટ પછી ભૂમિપૂજન કરવામાં આવશે.અલગ અલગ પાંચ કોન્ટ્રાકટરોને ટેન્ડર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામા આવશે :…
કોંગ્રેસ અગ્નિપથને લઈ આંદોલન કરશે : મોદીના જન્મદિને 1 લાખ બેરોજગાર પોસ્ટકાર્ડ લખીને મોકલશે : IYC મીડિયા ચેરમેન રાહુલ રાવ
સરકારે અગ્નિપથ યોજના દ્વારા સેના જેવી ગૌરવબંધી નોકરીનું દુષ્કૃત્ય કર્યું છે : વિશ્વનાથસિંહ વાઘેલા…
25 જૂન એટલે કટોકટીનો કાળો દિવસ ? કટોકટી કાળમાં જેલ ગયેલા નું ભાજપ દ્વારા સન્માન
કોંગ્રેસની ઇન્દિરા ગાંધી વખતે કટોકટી દેશમાં જાહેર કરી હતી, ત્યારે ગુજરાતમાંથી હજારો જુના જનસંઘના કાર્યકરોને જેલ…
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂા. ૪૮૦૦ લાખથી વધુ રકમનાં કામોને મંજૂરી અપાઈ
અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર કિરીટ પરમાર, ડે. મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ…
ભાજપનો દાવ ઊંઘો પાડવા એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા પવારની ઠાકરેને સલાહ
રાજીનામું આપવા તૈયાર છું, મારી કોઇ મજબૂરી નથી. હું મારી જગ્યાએ શિવસૈનિકને મુખ્યમંત્રી તરીકે જોવા માંગુ…
શિક્ષણ રાષ્ટ્રનું સૌથી મોટું સંરક્ષણ છે : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર …….
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે દહેગામ તાલુકાની ડુમેચા, નારણાવટ, જિંડવા અને ઝાલાવાડ પ્રાથમિક…
અગિયાર કલાકમાં અમે થાકી ગયા છીએ પણ તમે થાકતા નથી!” શું છે રાજ? ઈડીના અધિકારીઓએ પૂછ્યું , રાહુલ ગાંધીએ આપ્યો જવાબ
નવી દિલ્હી કોંગ્રેસ કાર્યાલયમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાહુલે કહ્યું કે, “મને થોડા દિવસ…
ખાનગી કંપનીઓ પેટ્રોલ ડીઝલના ભાવમાં 6 રૂપિયા થી લઈને 31 રૂપિયા પ્રતિ લિટર સુધીનો વધારો ઝીંકી લોકોને લૂંટી રહી છે -ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા કેન્દ્રની ભાજપ સરકાર ધારાસભ્યોની ખરીદીની જગ્યાએ લોકોને રાહત…
દ્રોપદી મુર્મૂ NDA તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે
નવી દિલ્હી રાષ્ટ્રપતિ પદ માટે NDAએ તેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. દ્રોપદી મુર્મૂ NDA…
વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં 125 બેઠક જીતવાના લક્ષ્યાંક સાથે જનતા મેનિફેસ્ટો અંગે 1 હજાર બેઠક યોજવામાં આવશે : ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા
અમદાવાદ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં 125 બેઠક જીતવાના લક્ષ્યાંક સાથે ગુજરાત કોંગ્રેસે આજે સોમવારે બપોરે પાલડી સ્થિત…
બનાસકાંઠાના લોકોને પાણી માટે જળ આંદોલન કરવું પડે છે તે મુદ્દે સી.આર.પાટિલે જવાબ આપવો જોઈએ : ધારાસભ્ય જિગ્નેશ મેવાણી
ધારાસભ્ય જિગ્નેશ મેવાણી , કૉંગ્રેસ મુખ્ય પ્રવક્તા મનિષ દોશી , મીડિયા પેનાલિસ્ટ હિરેન બેંકર પત્રકાર…
વડાપ્રધાન મોદીએ ઉજવ્યો માતા હીરાબાનો 100મો જન્મદિવસ, માતૃશ્રીના ચરણ પખાલ્યા અને ઓઢાડી શાલ
મોદીના પરિવારે સવારે 09ઃ30 વાગ્યે જગન્નાથ મંદિર પહોંચી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…