કોંગ્રેસ અગ્નિપથને લઈ આંદોલન કરશે : મોદીના જન્મદિને 1 લાખ બેરોજગાર પોસ્ટકાર્ડ લખીને મોકલશે : IYC મીડિયા ચેરમેન રાહુલ રાવ

    સરકારે અગ્નિપથ યોજના દ્વારા સેના જેવી ગૌરવબંધી નોકરીનું દુષ્કૃત્ય કર્યું છે : વિશ્વનાથસિંહ વાઘેલા…

25 જૂન એટલે કટોકટીનો કાળો દિવસ ? કટોકટી કાળમાં જેલ ગયેલા નું ભાજપ દ્વારા સન્માન

કોંગ્રેસની ઇન્દિરા ગાંધી વખતે કટોકટી દેશમાં જાહેર કરી હતી, ત્યારે ગુજરાતમાંથી હજારો જુના જનસંઘના કાર્યકરોને જેલ…

આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂા. ૪૮૦૦ લાખથી વધુ રકમનાં કામોને મંજૂરી અપાઈ

  અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર કિરીટ પરમાર, ડે. મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ…

ભાજપનો દાવ ઊંઘો પાડવા એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા પવારની ઠાકરેને સલાહ

રાજીનામું આપવા તૈયાર છું, મારી કોઇ મજબૂરી નથી. હું મારી જગ્યાએ શિવસૈનિકને મુખ્યમંત્રી તરીકે જોવા માંગુ…

શિક્ષણ રાષ્ટ્રનું સૌથી મોટું સંરક્ષણ છે : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર …….

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે દહેગામ તાલુકાની ડુમેચા, નારણાવટ, જિંડવા અને ઝાલાવાડ પ્રાથમિક…

અગિયાર કલાકમાં અમે થાકી ગયા છીએ પણ તમે થાકતા નથી!” શું છે રાજ? ઈડીના અધિકારીઓએ પૂછ્યું , રાહુલ ગાંધીએ આપ્યો જવાબ

નવી દિલ્હી કોંગ્રેસ કાર્યાલયમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાહુલે કહ્યું કે, “મને થોડા દિવસ…

ખાનગી કંપનીઓ પેટ્રોલ ડીઝલના ભાવમાં 6 રૂપિયા થી લઈને 31 રૂપિયા પ્રતિ લિટર સુધીનો વધારો ઝીંકી લોકોને લૂંટી રહી છે -ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા

  ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા કેન્દ્રની ભાજપ સરકાર ધારાસભ્યોની ખરીદીની જગ્યાએ લોકોને રાહત…

દ્રોપદી મુર્મૂ NDA તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે

  નવી દિલ્હી રાષ્ટ્રપતિ પદ માટે NDAએ તેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. દ્રોપદી મુર્મૂ NDA…

વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં 125 બેઠક જીતવાના લક્ષ્યાંક સાથે જનતા મેનિફેસ્ટો અંગે 1 હજાર બેઠક યોજવામાં આવશે : ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા

અમદાવાદ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં 125 બેઠક જીતવાના લક્ષ્યાંક સાથે ગુજરાત કોંગ્રેસે આજે સોમવારે બપોરે પાલડી સ્થિત…

બનાસકાંઠાના લોકોને પાણી માટે જળ આંદોલન કરવું પડે છે તે મુદ્દે સી.આર.પાટિલે જવાબ આપવો જોઈએ : ધારાસભ્ય જિગ્નેશ મેવાણી

  ધારાસભ્ય જિગ્નેશ મેવાણી , કૉંગ્રેસ મુખ્ય પ્રવક્તા મનિષ દોશી , મીડિયા પેનાલિસ્ટ હિરેન બેંકર પત્રકાર…

વડાપ્રધાન મોદીએ ઉજવ્યો માતા હીરાબાનો 100મો જન્મદિવસ,  માતૃશ્રીના ચરણ પખાલ્યા અને ઓઢાડી શાલ

મોદીના પરિવારે સવારે 09ઃ30 વાગ્યે જગન્નાથ મંદિર પહોંચી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ અમદાવાદના ઠક્કરબાપાનગરમાં ફ્રી વીજળી આંદોલન અંતર્ગત જનસંપર્ક કાર્યક્રમ યોજ્યો

અમદાવાદ આમ આદમી પાર્ટી નું વીજળી ફ્રી કરો આંદોલન નિરંતર આગળ વધી રહ્યું છે. દરેક જિલ્લામાં…

કોંગ્રેસનો રાજભવન ખાતે વિરોધ…

નેશનલ હેરાલ્ડ કેસમાં સતત રાહુલ ગાંધીની ઇડીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે દેશભરમાં કોંગ્રેસ દ્વારા…

રાહુલ ગાંધી વિરૂદ્ધ ઈડી કેસ : કોંગ્રેસના દિલ્હીના હેડક્વાટર્સ પર AICCનો દરવાજો તોડી કાર્યકરો તેમજ નેતાગણો ઉપર પોલીસ દ્વારા અમાનુષિય અત્યાચાર 

કોંગ્રેસ વર્તમાન સરકારના અમાનુષિય બદલો લેવાની ભાવનાવાળા પગલાના વિરોધમાં કાલે રાજ્યપાલને આવેદનપત્ર બપોરે ૨-૦૦ કલાકે તેમજ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રેલ્વે વિભાગ હસ્તકના ગુજરાતના રૂ.૧૬,૩૬૯ કરોડના વિવિધ ૧૮ પ્રકલ્પોના ખાતમુહૂર્ત – લોકાર્પણ કરાશે : પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૮મી જૂને “પોષણ સુધા યોજના”નો રાજ્યના તમામ આદિજાતિ વિસ્તાર જિલ્લાઓમાં વ્યાપ વધારાશે…