ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્યની જીઆઇડીસીએ ભાજપના મળતીયાઓ સાથે મળી અબજોનો ભ્રષ્ટ્રાચાર કર્યો હોવાનો આક્ષેપ…
Category: Politics
ખુરશી બેઠક નહીં, જમીન બેઠક, કોંગ્રેસ આવી પ્રજા સમક્ષ જમીન પર, હવે સિતારો ચમકશે?
ગુજરાતમાં 10 વર્ષ બાદ લોકસભાની બેઠક જીત્યા બાદ કોંગ્રેસના નેતા તેમજ કાર્યકર્તાઓમાં અલગ જ પ્રકારનો ઉત્સાહ…
રાહુલ ગાંધીએ એકનાથ શિંદે પર ઈવીએમ સાથે છેડછાડ કરીને જીતવાનો આરોપ લગાવ્યો
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ઈવીએમને લઈને સવાલો ઉઠાવ્યા છે. રવિવારે (16 જૂન, 2024) સોશિયલ…
સી આર પાટીલે નવસારીમાં ઋણ સ્વીકાર કાર્યક્રમમાં બનાસકાંઠા બેઠક હારવાનો વસવસો વ્યક્ત કર્યો
સી આર પાટીલ નવસારીના સાંસદ બનાયા બાદ પ્રથમ વાર તેઓ નવસારી પહોંચ્યા અહીં ઋણ સ્વીકાર કાર્યક્રમમાં…
ભાજપના મહાકાય ભ્રષ્ટાચારના ષડયંત્રનો પર્દાફાશ : જીઆઈડીસીમાં ૧૫ અબજ ૭૦ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ
ચૂંટણી સમયે કહેતી હતી કે “ભરોસાની ભાજપ” તે હવે “ભ્રષ્ટાચારની ભાજપ” બની : શક્તિસિંહ અમદાવાદ ભારતીય…
સંઘ યોગીને ભવિષ્યની રાજનીતિના નવા ચહેરા તરીકે પણ આગળ કરી શકે છે : મોહન ભાગવત યુપીમાં
લોકસભા ચૂંટણીમાં ભાજપ સામેની નારાજગી વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત 5 દિવસ માટે…
લોકસભાના વિપક્ષી નેતાની પસંદગીની કવાયત શરૂ, રાહુલ ગાંધીએ ના પાડી
લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ મોદી સરકાર અને તેમના મંત્રીમંડળે શપથગ્રહણ કર્યા બાદ ચાર્જ પણ…
ભાજપ હવે યુપીમાં આગામી વર્ષોમાં થનારી ચૂંટણીને લઈને સાવધાન, ઓછી સીટો જીતવાના કારણ સામે આવ્યા
લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ વિભિન્ન પાર્ટીઓમાં હવે પોત પોતાના પ્રદર્શનના વિશ્લેષણનો દોર ચાલી રહ્યો છે.…
મોદી સરકારે 125 દિવસના એજન્ડા પર કામ શરૂ કરી દીધું
મોદી સરકારે 125 દિવસના એજન્ડા પર કામ શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ…
ગઠબંધન ધર્મ નિભાવીશું, પરંતુ માથું ઝુકાવી નહીં ચાલીયે, ભાજપનો સ્પષ્ટ સંદેશ…
દેશમાં નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળી લીધું છે. તેમણે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની…
સી.આર.પાટીલ કેન્દ્રમાં, હવે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ,6 જેટલા નામ ચર્ચામાં
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલનો સમાવેશ મોદી કેબિનેટમાં થયો છે એટલે ગુજરાત ભાજપના…
ડો. વિરેન્દ્ર કુમાર ખટીક, સાયકલમાં પંચર ઠીક કરીને પરિવારનું ગુજરાન ચલાવ્યું, આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં
મધ્યપ્રદેશના ડો. વિરેન્દ્ર કુમાર ખટીક ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં જોડાઈ રહ્યા છે. લોકસભા…
ગુજરાતમાંથી છ નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું, ક્યા મંત્રીની થઈ બાદબાકી,વાંચો..
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં નવી એનડીએ સરકારના મંત્રીમંડળે શપથ લઈ લીધા છે. કુલ 71 મંત્રીઓએ…
કોણ છે ધારાસભ્ય સોફિયા ફિરદૌસ જેણે ભાજપના પૂર્ણ ચંદ્ર મહાપાત્રાને 8,001 મતોથી હરાવ્યા
તમને જણાવી દઈએ કે ઓડિશાની 147 સભ્યોની વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 78 બેઠકો જીતી છે.…
વટહુકમનો અમલ કરવાની માંગ સાથે મનોજ જરાંગેએ ફરી આંદોલન કરી સરકારને દબાવવા પ્રયત્નો શરૂ કર્યાં
મહારાષ્ટ્રના જાલનામાં મનોજ જરાંગેએ અંતરવાલી સરાતીમાં ફરી એકવાર ભૂખ હડતાળ પર ઉતર્યા છે. અંતરવાળીમાં મનોજ પાટીલનું…