ગુજરાતમાં આદર્શ આચારસંહિતા લાગુ, નવા ખાતમુહૂર્ત કે લોકાર્પણ પણ નહિ થઈ શકે

લોકસભાની ચૂંટણી જાહેર થતા ગુજરાતમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આદર્શ આચારસંહિતા અમલી બનતા હવેથી…

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ એક સગીર બાળકી પર કથિત રીતે યૌન શોષણ કરવાના આરોપમાં FIR નોંધવામાં આવી

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ એક સગીર બાળકી પર કથિત રીતે યૌન શોષણ કરવાના આરોપમાં…

આપનું ઝાડું ડીલેટ, ભાજપનું કમળ સિલેક્ટ, આવતીકાલે આપ પાર્ટીનો ટેમ્પો કોબા કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે જોડાશે

કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી દ્વારા શનિવાર અને રવિવારના દિવસે ઘણા નેતાઓએ રાજીનામાં આપીને હવે ભાજપમાં…

ગાંધીનગર શહેર આમ આદમી પાર્ટી માં ભડકો, રાજીનામાંની લાઈન લાગી , એક સાથે કડાકા ભડાકા….વાંચો…

ગાંધીનગર શહેર આમ આદમી પાર્ટી માં ભડકો એક બાજુ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ઇલેક્શન કમિશનને આપ્યું…

કોતરવાડા મારું સાસરિયું,મારો વારસાઈ હક છે, મને તમારે વારસાઈમાં મત આપવા પડશે…

લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ તમામ રાજ્કીય પક્ષો દ્વારા પ્રચારમાં પણ જોર લગવવામાં આવી રહ્યું છે.…

લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે : ઇસુદાન ગઢવી

અમારી બંને સીટો પર કોંગ્રેસના કાર્યકર્તાઓ અમારી સાથે છે. બાકીની તમામ 24 સીટો પર કોંગ્રેસના ઉમેદવારોને…

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તમામ 26 બેઠકો પર મતદાન થશે અને 4 જુને રિઝલ્ટ જાહેર થશે

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખનું એલાન થયું છે. રાજ્યની બધી 26 બેઠકો માટે એક જ તબક્કામાં 7…

લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં થશે, લોકસભાના પરિણામો 4 જૂને આવશે, જાણો કઈ તારીખે ક્યા તબક્કાનું મતદાન…

18મી લોકસભાની ચૂંટણી માટે શતરંજનો પાટલો બિછાવી દેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે લોકસભાની ચૂંટણી…

‘‘આપ’’ના નેતા મુકેશ પટેલ પાસેથી ઝાડુ પાછુ લઇ લેતા ઇશુદાન

મુકેશ સોમવારે જાેડાશે, ભાજપમાં આચાર સંહીતા લાગી જાય તે પહેલાં જાેડાઇ જાવ, ભાજપમાં આચાર સહીતા નહીં…

ચૂંટણી લોકસભાની જાહેર થાય તે પહેલા બિલો પાસ કરાવવા કોન્ટ્રાક્ટરોની દોડધામ, બદલીથી લઈને અનેક પ્રશ્નો કચેરીઓ રાત સુધી ધમધમી

આચાર સંહિતા કે માર્ચ એન્ડિંગ, No પેન્ડિંગ દેશમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા આંદોલન, રેલી,…

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના નેતૃત્વમાં કેન્‍દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ગુજરાતને ૧૦૯૭.૫૯ કરોડ રૂપિયાના બે નવા પ્રોજેક્ટની ભેટ આપી

નેશનલ હાઈવે નંબર-૫૮ પર ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર નવો ફોર લેન બ્રિજ બનશે ગુજરાત…

મારી ભૂલ હતી, શરત ચૂક હતી, દિલગીરી વ્યક્ત કરું છું : વિપુલ ચૌધરી

મહેસાણામાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે કરેલા નિવેદનોને કારણે…

જો તમે અમારા બે ઉમેદવારોને જીતાડશો તો એક દિવસ એવો નહીં જાય કે જ્યારે સંસદમાં ગુજરાતનો અવાજ નહીં ઉઠાવાય: અરવિંદ કેજરીવાલ

‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી.…

૧૩૦૦થી વધુ કંપનીઓ અને વ્યક્તિઓ દ્વારા ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા દાન, ૬,૦૦૦ કરોડ રૂપિયા તો ભાજપને ૨૦૧૮ અને ૨૦૧૯માં ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા મળ્યા : શક્તિસિંહ

• ભાજપ સરકારે ભયમુક્ત ભ્રષ્ટાચાર કરવા માટે ઈલેક્ટરોલ બોન્ડની યોજના ૨૦૧૭માં દાખલ કરીને ૨૦૧૮થી અમલમાં મૂકી…

અમદાવાદ શહેર કોંગ્રેસમાં 323 હોદ્દેદારોની નિમણુંક,40 વોર્ડમાં વોર્ડ દિઠ બે પ્રમુખો,28 જુના વોર્ડ પ્રમુખોને પુન: નિયુક્ત :અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલ

1 ખજાનચી, 12 પ્રવક્તાશ્રીઓ, 77 ઉપપ્રમુખશ્રીઓ, 131 મહામંત્રીશ્રીઓ અને 102 મંત્રીશ્રીઓની નિમણુંક,અન્ય 20 પ્રમુખોને અમદાવાદ શહેર…