રાજ્યમાં નકલી કચેરી, નકલી ઘી, બનાવટી બાબતો માટે ગૃહમાં હોબાળો થયો હતો. વિપક્ષના ધારાસભ્યોએ વેલમાં ધસી…
Category: Politics
જે.પી. નડ્ડા તો પહેલાથી રાજ્યસભાના સાંસદ પણ ગોવિંદ ધોળકીયા, મયંક નાયક, ડો. જશવંતસિંહ પરમારને સાંસદ, રાજ્યસભાના સભ્ય તરીકે અધિકૃત ઓળખ મેળવવા સવા મહિના સુધી રાહ જોવી પડશે
રાજ્યસભામાં ગુજરાત વિધાનસભાના પ્રતિનિધિ તરીકે છઠ્ઠી એપ્રિલે ખાલી પડનારી ચાર બેઠકોની ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બીનહરિફ…
છેલ્લા બે વર્ષથી કલોલ તાલુકાના કોંગ્રેસના સદસ્યોને વિકાસના કામોની ગ્રાન્ટ પેટે ફુડી કોડી પણ ફાળવવામાં આવી નથી : રશ્મિનજી ઠાકોર
છેલ્લા બે વર્ષથી જિલ્લાના કલોલ તાલુકાના કોંગ્રેસના સદસ્યોને વિકાસના કામોની ગ્રાન્ટ આપવામાં આવી નહી હોવાનો સણસણતો…
વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે સરકાર ગુજરાત સાહિત્ય અકાદમીને સ્વાયત્તતા પરત આપી માઁ ભાષા ગુજરાતીનું ઋણ ચૂકતે કરે : હેમાંગ રાવલ
સરકારના ચરણ ચૂમી રહેલ ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટે સત્તાધીશો સામે ઝઝૂમી રહેલા સાહિત્યકારશ્રીઓને ગુજરાત કોંગ્રેસનું…
ગુજરાતમાં ભાજપ ૧૫૬ સીટ લાવ્યા પછી સૌનો સાથ સૌનો વિકાસ સાર્થક થયો છે ખરો? ગુજરાતના ૧૫૬ ગામમાં અનુસૂચિત જાતિના લોકો સાથે આજે પણ અસ્પૃશ્યતા રાખવામાં આવે છે : શૈલેષ પરમાર
ગુજરાત વિધાનસભા ઉપનેતા અને કૉંગ્રેસનાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર “હિન્દુ ગીતા દ્વારા, મુસ્લિમ કુરાન દ્વારા, ખ્રિસ્તી…
લોકસભા ચુંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં, અમદાવાદ શહેર કોંગ્રેસ સંગઠનનું જૂનું માળખું વિખેરી નવા હોદ્દેદારોની કરાશે નિમણુક
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલ સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી વોર્ડ…
આ તો કેવુ નળ થી છળ…! ‘નલ સે જલ’ યોજનામાં નળમાંથી પાણીના ધોધને બદલે પૈસા એટલે કે ભ્રષ્ટાચારનાં નાણાનો ધોધ ભેગો કરાયો ? : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી ‘નલ સે જલ’ ગામે ગામ પાણી…
પ્રધાનમંત્રીએ કહ્યું, “હું નથી કહેતો પણ આજે દુનિયા જોરથી બોલી રહી છે આ વખતે પણ આવશે તો મોદી જ…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે, ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે છેલ્લા 10…
સરકારની ડુંગળી પકવતા ખેડૂતો માટેની નિકાસની જાહેરાત ગેરમાર્ગે દોરનારી અને લોલીપોપ સમાન : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ
૨૩૦ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન છે ત્યારે માત્ર ૩ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપવાથી…
દલિત, આદિવાસી અને પછાત સમાજને એક વોટ બેંકની જેમ કોંગ્રેસ અને INDIA ગઠબંધન ઉપયોગ કરે છે : અમિત શાહ
દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે રવિવારે કોંગ્રેસ અને I.N.D.I.A ગઠબંધન વિરુદ્ધ અવિશ્વાસ…
લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના ચારેય ખૂણા ખૂંદી વળશે
લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના ચારેય ખૂણા ખૂંદી વળશે. ખાસ કરીને જયાં વિધાનસભા…
જેપી નડ્ડાના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવાના ભાજપના સંસદીય બોર્ડના ગયા વર્ષના નિર્ણયને ભાજપ રાષ્ટ્રીય પરિષદે મંજૂરી આપી
જેપી નડ્ડાના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવાના ભાજપના સંસદીય બોર્ડના ગયા વર્ષના નિર્ણયને ભાજપ…
આવકવેરા વિભાગે કોંગ્રેસના મુખ્ય બેન્ક ખાતા ફ્રીઝ કર્યા તેને લઈને આજે ગુજરાત કોંગ્રેસનું ઇન્કમટેક્સ ખાતે વિરોધ પ્રદર્શન
ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્ય સભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય…
ગઈકાલ સુધી જે ભાજપ રાહુલ ગાંધીને ‘પપ્પુ’ કહેતો હતો તે આજે તેમના નારાને લઈને આટલો ગંભીર થઈ ગયો છે?
સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ એ જ સ્લોગન છે જેના દ્વારા…
દિવ્યાંગ હસ્તકલા કારીગરો દ્વારા નિર્મિત ચીજ- વસ્તુઓના દિવ્ય કલા મેળાનો અમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શુભારંભ
વલ્લભ સદન, રિવરફ્રન્ટ પર તા. ૨૫ મી ફેબ્રુઆરી સુધી દરરોજ સવારે ૧૧:૦૦ થી રાત્રિના ૯:૦૦ વાગ્યા…