કોંગ્રેસના જનસંવાદ કાર્યક્રમને અરવલ્લી જિલ્લાના મોડાસામાં લોકોનું જબરદસ્ત સમર્થન :મોડાસામાં વિશાળ બાઈક રેલી અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન

કમનસીબે આજે ભાજપ સરકારના શાસનમાં સ્થાનિક લોકપ્રશ્નોની અનદેખી થાય છે : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ…

ગાંધીનગરનાં આલમપુર શાકમાર્કેટ નજીક નવા બનેલાં વેપારી સંકુલનાં એક ગોડાઉનમાંથી 3 લાખ 17 હજારથી વધુની કિંમતનો દારૂ જપ્ત

ગાંધીનગરનાં આલમપુર શાકમાર્કેટ નજીક નવા બનેલાં વેપારી સંકુલનાં એક ગોડાઉનમાં લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રાટકીને શટર…

મુખ્યમંત્રીને ભેટસોગાદોમાં મળેલ ચીજવસ્તુઓના પ્રદર્શન-વેચાણને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ :તોશાખાનામાં જમાં કરાવેલ ચીજવસ્તુઓના ત્રી-દિવસીય પ્રદર્શન-વેચાણ કાર્યક્રમમાં કુલ ₹10,19,001 ની કિંમતની 683 ભેટસોગાદોનું થયું વેચાણ

ગોતા ખાતે જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે ખુલ્લા મુકાયેલા પ્રદર્શન-વેચાણમાં નાગરિકોએ મોમેન્ટો, સોના-ચાંદીની ભેટ-સોગાદોની કરી ખરીદી અમદાવાદ રાજ્યના…

આગામી 4થી 11 ફેબ્રુઆરી દરમિયાન ભાજપ ગામડે ચલો અભિયાન ચલાવશે

ભાજપ ગામડે ચલો અભિયાન ચલાવવાની તૈયારીમાં છે. આગામી 4થી 11 ફેબ્રુઆરી દરમિયાન આ કેમ્પેઈન ચલાવવામાં આવશે,…

લોકસભાની ચૂંટણી અનુલક્ષીને યુવા કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર : ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની ૨૪મી તારીખે  વિસ્તૃત કારોબારી  

યુવા કોંગ્રેસના ચાર ઉપપ્રમુખોને ઝોન સ્તરની જવાબદારી આપવામાં આવી :સાત લોકસભા માટે વિશેષ પ્રભારીઓની જાહેરાત કરવામાં…

કોંગ્રેસમાંથી ભાજપમાં આવશે સીજે, વાગશે ડીજે, કોંગ્રેસમાં કડાકો, ભાજપનો ભડાકો, કાર્યકરોમાં તડાકો, અનેકને માર્યો ફડાકો

કોંગ્રેસના સિનિયર નેતા અને વર્તમાનમાં વિજાપુરના ધારાસભ્ય ચતુરજી જવાનજી ચાવડા કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી…

NCRB મુજબ છેલ્લા ૫ વર્ષ માં ગુજરાતમાં બોટ અકસ્માતની ૩૯ ઘટનાઓમાં ૬૫ લોકોએ જીવ ગુમાવ્યા : કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા

NCRB ના આંકડા મુજબ છેલ્લા ૫ વર્ષ માં ગુજરાતમાં ડૂબવા ની ૮૭૧૦ ઘટનામાં ૯૧૧૫ લોકોએ જીવ…

તાલુકાની વહીવટદાર શાસિત ગ્રામપંચાયતોમાં માજી સરપંચોની સહીથી નાણાં ઉપાડવાની “મેરી પંચાયત”ના ઉલ્લેખની ઘટના સામે આવતા ખળભળાટ : કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનીષ દોશી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત…

વિપક્ષ તોડો અભિયાનને લઈ કમિટીમાં ભાજપે જયરાજસિંહનો સમાવેશ કર્યો, ભાજપ પ્રવેશના અભિયાનને વધુ વેગ મળશે…

વિપક્ષ તોડો અભિયાનને લઈ ભાજપની કમિટીને મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. કમિટીમાં ભાજપે જયરાજસિંહનો સમાવેશ…

કર્ણાવતી મહાનગર મહિલા મોરચો”  ભારત વિકસિત સંકલ્પ યાત્રા અનુસંધાને નમો યુવતી વોકેથોન 2024 યોજાયો

કર્ણાવતી મહાનગરની વિવિધ સંસ્થાઓ જેવી કે નર્સિંગ કોલેજ, હોસ્ટેલ, અલગ અલગ મહાવિદ્યાલયોની નવી મતદાતા યુવતીઓ 3,000થી…

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકા ભાજપના પ્રમુખ  બચુભાઈ અને થાનગઢ તાલુકા પંચાયતના કારોબારી સમિતિન પૂર્વ અધ્યક્ષા સવુબેન આજે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસમાં જોડાયા

અનેક વચનો-વાયદા કરનારી ભાજપે જનતા સાથે છેતરપીંડી કરી : બચુભાઈ સોમાભાઈ અમદાવાદ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા…

લોકસભાના ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસના જિલ્લા-શહેરના આગેવાનો પાસેથી નવતર પ્રયોગની પ્રક્રિયા હાથ ધરાઈ : ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકરો પાસે જે તે લોકસભા માટે આવેલ નામોને પ્રમુખ અને પ્રભારી સમક્ષ ખોલવામાં આવશે…

ગાંધીનગર શહેર ભાજપ દ્વારા ‘ફરી એક વાર – મોદી સરકાર‘ વોલ પેઇન્ટિંગ અભિયાનનો રાયસણ ખાતેથી પ્રારંભ કરાવાયો

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા દેશભરમાં વોલ પેઇન્ટીંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દિવાલો પર…

ભારત જોડો ન્યાય યાત્રાને લઈને ગુજરાત કોંગ્રેસે ગતી પકડી, ઘેર ઘેર જઈને સંપર્ક અભિયાન ચલાવશે…

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષની સંગઠન સંકલન બેઠકમાં મળી હતી.…

લોકસભા ચૂંટણી માટે મંગળવારથી પ્રદેશ ભાજપે શંખનાદ કરી દીધો, સી.આર. પાટીલે વોલ પેઇન્ટિંગ કરી સુરતથી પ્રચાર શરુ કરાવ્યો

ગુજરાતની 26માંથી 26 લોકસભાની બેઠક ફરી લાવવા માટે ભાજપે કમર કસી છે. આ હેટ્રિક બનાવવા માટે…