પેથાપુર થી વિજાપુર હાઈવે ફતેપુરા નજીક હાઈવે ઉપર ઇકો અને આઇસર નું મોટું એકસીડન્ટ…
Category: Gujarat
બ્લેક ફ્રાઇડે : ૧ રાજકોટમાં એક રાતમાં ૧૭ મોત : શુક્રવાર કાળો કલ્પાંત કરાવતો સાબિત થયો
રાજકોટ શહેરમાં શુક્રવાર કાળો કલ્પાંત કરાવતો સાબિત થયો હતો. એક જ રાતમાં ૧૭ લોકોના અલગ…
ભાવનગરના જેલરોડ પર પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં આગ લાગી
ગુજરાતમાં દિવસે દિવસે આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ભાવનગરના જેલરોડ…
ના હોય!…. ચૂંટણી પ્રચારમાં સરકારી વાહનનો ઉપયોગ!… ધોરાજીમાં ચૂંટણી પ્રચાર માટે સરકારી વાહનના ઉપયોગનો વિડીયો વાઈરલ
ધોરાજી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે દરેક ચૂંટણીના…
જામનગરમાં જૂથ અથડામણ.. પટણીવાડમાં બે જૂથો વચ્ચે હિંસક ઘર્ષણ.. મકાનને આગ ચાંપી
જામનગર જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં વહેલી સવારે બે જૂથો વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી…
સુરતમાં ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે વૃદ્ધ ફસાયા, GRP જવાને બહાર ખેંચી જીવ બચાવ્યો
સુરત સુરત રેલવે સ્ટેશન પર વૃદ્ધ ચાલુ ટ્રેનમાં ચડવા જતા પગ લપસી ગયો હતો.…
ગુજરાતભરમાં ABVPનું ઉગ્ર આંદોલન.. SC-STના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ, રોડ ચક્કાજામ કર્યો
ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય અને લો…
અમદાવાદનું ચંડોળા તળાવ બાંગ્લાદેશીઓનો ગઢ બન્યું.. એજન્ટોની મદદથી કોઇએ ભારતીય ડોક્યુમેન્ટ તો કોઇએ ઝૂંપડા બનાવ્યા
અમદાવાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 15 જટેલા બાંગ્લાદેશીઓને તેમના વતન ડિપોર્ટ કર્યા છે અને ત્રણ મહિનામાં…
અદાણી સિમેન્ટ દ્વારા અબડાસા તાલુકામાં 7000 કરોડના ખર્ચે કચ્છના આંગણે થશે ઔધ્યોગિક વિસ્તરણ
અદાણી ગૃપ આજે વૈશ્વિક ક્ષેત્રે અગ્રેસર બની રહ્યુ છે. તેના પાયામાં કચ્છનું ખુબ મોટું યોગદાન…
ટાઈમાઉઝર નામની કંપનીમાં ભીષણ આગ લાગી.. ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
ભરુચ ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર ભરુચમાં ટાઈમાઉઝર…
પાટીદારોના કેસ પરત ખેંચાતા ક્ષત્રિય સમાજે પણ માગ કરી… ક્ષત્રિય સમાજ દ્વારા પણ પદ્યાવત ફિલ્મ સમયે અને અસ્મિતા આંદોલન સમયે થયેલા કેસો પરત લેવાની માગ કરી
અમદાવાદ રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર સમાજના લોકો સામે થયેલા કેસો પૈકીના કેટલાક…
કુંભમાંથી પરત ફરતા ગુજરાતીઓની બસ પલટી, કેટલાક યાત્રિકોને ગંભીર ઈજાઓ થઈ
રાજસ્થાન અમદાવાદથી મહાકુંભમાં ગયેલા યાત્રિકોને રાજસ્થાન નજીક અકસ્માત નડ્યો છે. પ્રયાગરાજ મહાકુંભમાંથી પરત ફરતી વખતે…
રાજકોટથી 23 કિલોમીટર દૂર આવેલું સૌરાષ્ટ્રનું મીની શનિ શિંગણાપુર તરીકે જાણીતા ગામમાં નથી કોઈના ઘરે દરવાજા, જાણો એવું શું છે રહસ્ય
મહારાષ્ટ્રમાં શનિ શીંગણાપુર ગામનું ઘણું મહત્ત્વ છે. કહેવાય છે કે, અહીં કોઈના ઘરે દરવાજા…
હીરા, સીરામિક, મશીનરી બાદ હવે પેપર ઉદ્યોગ પણ મંદીમાં સપડાયો
અમદાવાદ રાજ્યમાં છેલ્લા ઘણા વખતથી અનેક ઉદ્યોગ-ધંધામાં મંદીનો દૌર ચાલી રહ્યા છે. જેમાં સુરતનો…