ગુજરાત ગગનચુંબી ઇમારતોના નિર્માણ તરફ ઝડપથી આગળ વધ્યું, 1000 કરોડની આવક કરી

આધુનિક વિકાસના યુગમાં ગગનચુંબી ઇમારતો એક ખાસ ઓળખ ધરાવે છે. તેથી જ આની ઉજવણી કરવા માટે…

ભાજપ સદસ્યતા અભિયાનમાં 1.5 કરોડથી વધુ લોકોને ભાજપ સાથે જોડવાનું લક્ષ્‍ય

ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ અભિયાન 2024 શરૂ થઈ ગયું છે અને રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક…

આગાહીવાળા અંબાલાલ પટેલ કોણ છે એ વિશે બહુ ઓછા લોકો જાણે છે

વિવિધ વર્તમાન પત્રોમાં અને TV માં આગાહીઓ વાંચીને સાંભળીને સમગ્ર ગુજરાતના લોકોના મોંઢે જે નામ આવે…

ભારતીય માનક બ્યુરો, અમદાવાદના હિમતનગર, જિલ્લા સાબરકાંઠા ખાતે જ્વેલર્સ પર એન્ફોર્સમેન્ટ દરોડા

02.09.2024ના રોજ મેસર્સ કેએમપી જ્વેલર્સ, મેસર્સ વીજે જ્વેલર્સ અને મેસર્સ સીએચ જ્વેલર્સ, હિમતનગર, જિલ્લા સાબરકાંઠા ખાતે…

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યાએ અમદાવાદની IIM કોલેજમાં એડમિશન લીધું

હાલમાં સોશિયલ મીડિયા પર આ સમાચાર ખુબ ચર્ચામાં છે. કે અમિતાભ બચ્ચનની દિકરીની દિકરીને અમેરિકા છોડીને…

પોરબંદર નજીક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતા 4 માંથી ત્રણ જવાનો લાપતા

પોરબંદરમાં મધદરિયે જહાજના રેસ્ક્યૂમાં ગયેલા ભારતીય કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર સાથે મોટી દુર્ઘટના સર્જાઈ છે. પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડનું…

AAP નેતા ગોપાલ ઈટાલિયાએ પોલીસમાંથી રાજીનામું આપ્યું છતાં હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન અપાયું !

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા ફરી એકવાર ચર્ચા લઈને આવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ ગૃહ મંત્રાલયના…

બહુચરાજી મંદિરમાં ભોજનમાં લાડુ ઉમેરી થાળીના રૂ.30 થી વધારીને રૂ.60 કરાયા

બહુચરાજી યાત્રાધામ માં ભોજન પ્રસાદના દરમાં વધારો કરવામાં આવ્યો છે પૂજન પ્રસાદમાં લાડુ ઉમેરી થાળીનો દર…

ગુજરાતીઓને કોન્ડોમ નથી પસંદ, તેમને ફ્રી સેક્સમાં રસ છે

નેશનલ ફેમિલી સર્વે અનુસાર, ભારતમાં 6 ટકા લોકો એવા છે જેઓ કોન્ડોમ વિશે જાણતા નથી. માત્ર…

જામનગરમાં ચાલુ ફરજ દરમિયાન શિક્ષકનું હૃદય રોગના હુમલાથી મોત

જામનગર શહેરમાં ચાલુ ફરજ દરમિયાન શિક્ષકનું હૃદય રોગના હુમલાથી મોતની ઘટના સામે આવી છે. જામનગર જિલ્લા…

રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત

ગુજરાતમાં હવે થોડા સમયમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ યોજાવાની છે. તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા…

17 સપ્ટેમ્બરનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ, બનાસકાંઠા અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરનાં રોજ જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે એવી માહિતી છે કે 16…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે, મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો ટ્રેનના રૂૂટનું ઉદ્ઘાટ કરશે

મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી મેટ્રો ટ્રેન દોડતી થઇ જશે. આગામી 16-17 સપ્ટેમ્બરના…

યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા લોકોની વહારે આવ્યા, રાશન કીટનું વિતરણ કરાવ્યું

પોરબંદરના રાણાવાવ કુતિયાણા મતવિસ્તારના યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા તેમના મતવિસ્તારના લોકોની વહારે આવ્યા છે અને રાશન…

કેન્દ્રીય કેબિનેટે કેનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડની ગુજરાતનાં સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી

સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમને જીવંત બનાવવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કેનેસ સેમિકોન પ્રાઇવેટ…