ગુજરાતના મુખ્યમંત્રીના પુત્રની તબિયત બગડતા અમદાવાદ થી મુંબઈ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે ભલે મુખ્યમંત્રીનું હોદ્દો હોય…
Category: Gujarat
બોરસદ સબજેલનાં ચાર પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
આણંદના બોરસદ સબજેલમાંથી ચાર કેદીઓ ફરાર થઈ જવાને લઈ પોલીસ અધિક્ષકે ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો…
આપ નેતા અર્જૂન રાઠવાનું રાજીનામું
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આપ નેતા અર્જૂન રાઠવાને લઇને…
ત્રણ મહિનાની સારવારના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ સ્વસ્થ થઇને અમદાવાદના ઘરે પરત ફરશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ત્રણ મહિનાની સારવારના અંતે મુખ્યમંત્રી…
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બનાવટી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી
અંકલેશ્વરમાં ખેડૂતો સાથે છેતરપિંડીના મોટા કાવતરાનો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. બનાવટી જંતુનાશક દવા બનાવતી…
હવે કુંડળ સ્વામિનારાયણ મંદિર ખાતેથી પણ હનુમાનજીની પ્રતિમાને પણ હટાવી લેવામાં આવી
બોટાદના સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઇને વકરેલા વિવાદ બાદ ભીંતચિંત્રોને હટાવી લેવાયા છે. જે પછી હવે કુંડળ…
ભાજપની નો રીપિટ થિયરી: ભાજપ કુલ 90.5 ટકા બેઠકો જીત્યું છે એટલે વધુથી વધુ લોકોને તક મળે તે માટે આ નિર્ણય લેવાયો : પાટીલ
ગુજરાત ભાજપે પાલિકા અને કોર્પોરેશનને લઇને મહત્ત્વનો નિર્ણય લીધો છે. આગામી અઢી વર્ષની ટર્મ માટે ભાજપ…
સનાતની સંતો હવે સ્વામીનારાયણ સંપ્રદાય સામે લડી લેવાના મૂડમાં, 14 મુદ્દાઓના ઉકેલની માંગ કરી
સાળંગપુર મંદિરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવાયા છે. પરંતું સુરેન્દ્રનગરના લીંબડીમાં આજે સંતો-મહંતોનું મહાસંમેલન યોજાયું છે.…
આ કોઈ રેસ્ટોરન્ટ, હોટેલ, ઢાબા નથી, દરેક વ્યક્તિ માટે વિના મૂલ્યે ભરપેટ ભોજન
અમદાવાદ એક એવું શહેર છે જેમાં ખિસ્સામાં જેટલા નાણા અને બજેટ હોય તે પ્રમાણે ઘર ,ભોજન…
જો સનાતન ધર્મને ડાઉન કરીને નિર્ણય લેવામાં આવશે તો સનાતન ધર્મના સંતો ક્યારેય નિર્ણય સ્વીકારશે નહીં : ઋષિ ભારતી બાપુ
શિવાનંદ આશ્રમમાં યોજાયેલી બેઠકમાં આખરે સાળંગપુરના ભીંતચિત્રો વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. આવતીકાલે સવારે સૂર્યોદય પહેલાં…
અમદાવાદમાં ભણેલાં ગણેલા ઝારખંડના ચાર યુવક યુવતી ગાંજાની ખેતી કરતાં ઝડપાયાં
અમદાવાદ શહેરમાં એસપી રિંગ રોડ પર એપલવુડ પાસે આવેલા ઓર્ચિડ લેગસી એપાર્ટમેન્ટના 15માં માળે આવેલા બે…
સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ સમાજનો ભાગ, કાલે સૂર્યોદય પહેલા ભીતચિત્ર દૂર કરી લેવાશે : વડતાલના મુખ્ય કોઠારી સ્વામી
સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી…
ભીંતચિત્રોના વિવાદને લઇ અમદાવાદ, ભાવનગર, અમરેલી અને બોટાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
સ્વામીનારાયણ વડતાલ તાબા હેઠળ આવેલા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આવેલી હનુમાનજીની પ્રતિમાની નીચે લગાવેલા ભીંતચિત્રોના…
ચાંદખેડા વિસ્તારનાં કોંગ્રેસનાં કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીને એસિડ એટેકની ધમકી
અમદાવાદના ચાંદખેડા વિસ્તારનાં કોંગ્રેસનાં કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીને સોશિયલ મીડિયામાં અપમાનજનક શબ્દો લખીને તેમની પર એસિડ ફેંકવાની…
મેયર પદે અમદાવાદ, વડોદરા, રાજકોટ ખાતે આ મહિલાઓનો ઘોડો તબડીક, તબડીક દોડી રહ્યો છે, વાંચો રેસમાં આગળ કોણ??
ગુજરાતની મહાનગર પાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ રહી…