ગુજરાતમાં લવ જેહાદના કાયદાને માન્યતા અને ભગવાન જગન્નાથની રથયાત્રાની મંજૂરી આપવા બદલ

ગુજરાતમાં લવ જેહાદ કાયદાને માન્યતા તેમજ તેના કડક અમલ અને ભગવાન જગન્નાથની રથયાત્રાની મંજૂરી આપવા બદલ…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કરશે ઉદ્ધાટન

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ( NFSU ) ગાંધીનગર ખાતે સેન્ટર…

મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કોવીડ અંગેની કોર કમિટિમાં અનેક પ્રજાહિતલક્ષી નિર્ણયો લેવાયા

કોરોનાકાળમાં જનજાગૃત્તિ ઉભી કરવામાં મીડિયાની ભૂમિકા મહત્વની રહી હતી, તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ જણાવ્યું…

કોરોનાકાળમાં પણ ગુજરાતે ‘ન રૂકના હૈ – ન ઝુકના હૈ’ મંત્ર સાથે ગતિવધિઓ જાળવી રાખીને અર્થવ્યવસ્થાને મંદ પડવા દીધી નથી મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સુરત ખાતે ગુજરાતના નવનિર્મિત પ્રથમ એમેઝોન ડિજીટલ સેન્ટરનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ…

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ એમેઝોન ના ગુજરાતમાં પ્રથમ એવા ડિજિટલ સેન્ટર નો કર્યારંભ કરાવતા સ્પષ્ટ પણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વ એક બજાર છે.

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આ એમેઝોન ડિજિટલ કેન્દ્ર નો ગાંધીનગર થી વર્ચ્યુઅલ પ્રારંભ મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવ…

GJ-૧ AMC દ્વારા ફ્રી પાર્કિગ માટે લોગાર્ડન ફુડ ટ્રક્સને રૂા. ૧૦૦ કરોડનો પ્લોટ ગીફ્ટ !

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ ઉદાર રહી છે. તે હેપી સ્ટ્રીટમાં વ્યવસાય કરી રહેલા ફૂડ ટ્રકોને એનો…

બોલીવુડ અભિનેતા દિલીપ કુમારનું ૯૮ વર્ષની વયે નિધન

બોલિવુડના સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય અભિનેતા દિલીપ કુમારનું ૯૮ વર્ષની વયે નિધન થયું છે. મુંબઈની હિંદુજા…

કોરોના કાળમાં સુરતમાં ઓક્સીજન સપ્લાય ૯૦% ઇન્ડસ્ટ્રીયલ, ૧૦% મેડીકલ માટે વપરાતો જે મેડીકલમાં સીફ્ટ થતાં ઇન્સ્ટ્રીનો આભાર માનતા ધવલ પટેલ

          GJ-18 ખાતે નવા નિયુક્ત કમિશ્નર તરીકે ધવલ પટેલ આજે સંભાળી લીધો…

GJ-૧૮ સર્કલોમાં આંખલાઓ ચરી રહ્યા છે, મનપામાં કશું બાકી રાખ્યું નથી,

GJ-૧૮ મનપાનો વહીવટ જ્યારથી મહાનગર પાલિકા બન્યું છે, ત્યારથી કફોડી સ્થિતિ થઇ હોય તેમ દરેક મુખ્યમાર્ગ…

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તા.૭ જુલાઇના રોજ કોરોનાની રસીકરણની કામગીરી મોકૂફ

              ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની રસીકરણની કામગીરી કરવામાં આવી…

ધો-૮,૧૦ અને ૧૨ પાસ માટે ભારતીય સેનામાં ભરતી

ઇન્ડિયન આર્મીમાં સોલ્જર જનરલ ડ્યુટી,ક્લાર્ક,ટ્રેડસમેન,ટેક્નીકલ અને સોલ્જર નર્સિંગમાં જોડાવવા માટેની રિક્રુટમેન્ટ રેલી તા.૦૫/૦૮/૨૦૨૧ થી ૨૨/૦૮/૨૦૨૧ દરમ્યાન…

નગરપાલિકા-નગર વિકાસના કામોનો મુખ્ય આધાર નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ છે:-મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓ-ચીફ ઓફિસર્સને નગરપાલિકાઓનો આધાર ગણાવતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો…

ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી “એક વિધાન-એક નિશાન-એક પ્રધાન” સિદ્ધાંતના શિલ્પકાર હતા : વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી  

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧૨૦મી જન્મ જયંતી નિમિતે વિધાનસભા પોડિયમમાં સદ્દગતના…

સે-૨૧ બન્યું કબાડી માર્કેટ, તોડફોડ, ભંગારવાડો એવું મનપાનું નજરાણું

GJ-૧૮ નું હાર્દસમું એક સમયનું ગણાતું સે-૨૧ ની માર્કેટની એવી કફોડી હાલત કરી નાંખી છે.જેમાં મનપાના…

સૌની દિવાલ સ્વાર્થી બની, વેપારીની લાભાર્થી સાથે તું તુ મેં મે…..

ઘણીવાર સારુ કાર્ય કરવા જતા અડચણો પણ એટલી જ આવતી હોય છે. ત્યારે GJ- ૧૮ મનપા…