Category: WHEATHER
ઑક્ટોબરમાં વાવાઝોડું, નોરતામાં બારે મેઘ ખાંગા થશે, નોરતામાં ભારે વરસાદની આગાહી, અંબાલાલની આગાહીથી નોરતાનાં આયોજકો ટેન્શનમાં,
રાજ્યમાં હાલ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ભાદરવા માસના પ્રારંભથી મેઘરાજા રાજ્ય ઉપર મહેરબાન થયા…
ગુજરાતમાં પુર આવ્યું તો તેમાં પણ રાજકારણ, દોષનો ટોપલો એક બીજા પર ઢોળાવા લાગ્યાં
ગુજરાતમાં આજે નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીના પગલે ભરૂચ અને અંકલેશ્વરની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. નર્મદાના…
આગામી 4 દિવસ સુધી વરસાદ કડાકા ભડાકા કરશે: અંબાલાલ પટેલ
ગુજરાતમાં મેઘમહેર વચ્ચે ફરી એકવાર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી રહી છે. મહત્વનું…
ભારે વરસાદના પગલે નર્મદા જિલ્લાની તમામ શાળા-કોલેજોમા શૈક્ષણિક કાર્ય બંધ રાખવા કરાયો આદેશ
ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.૧૬/૦૯/૨૦૨૩ થી તા.૧૮/૦૯/૨૦૨૩ સુધી નર્મદા જિલ્લા તેમજ મધ્યપ્રદેશના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી…
બંધ તૂટ્યો અને તેની નીચે રહેલ શહેર ડર્ના બરબાદ થઈ ગયું, 40, 000નાં મોત
એક ડેમ તૂટવાથી કેટલી તબાહી મચી શકે છે તે લીબિયાનાં ડર્ના શહેરને જોઈને જાણી શકાય છે.…
લિબિયામાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં બે ડેમ તૂટવાથી તબાહી, 5 હજારથી વધુના મોત, 10,000 થી વધુ લોકોનો કોઈ પતો નથી
વિનાશક તોફાન ‘ડેનિયલ’ પછી આવેલા પૂરે ઉત્તર આફ્રિકાના દેશ લિબિયામાં તબાહી મચાવી દીધી છે. પૂરના કારણે…
ટૂર ઉપર જતા પહેલા અંબાલાલની આગાહી ચેક કરી લો, સપ્ટેમ્બર મહિનામાં વધુ એક ચક્રવાતની શક્યતા
ઓગસ્ટ મહિનાના લાંબા વિરામ બાદ સપ્ટેમ્બરની શરૂઆતથી જ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ત્યારે…
જેપી નડ્ડા હિમાચલ પ્રદેશની કુદરતી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને મળશે
શિમલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તેમના ગૃહ રાજ્યની મુલાકાતે જઈ રહ્યા છે. તે 20 ઓગસ્ટ,…
આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે : હવામાન વિભાગ
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ઓગસ્ટ મહિનામાં વરસાદે સાવ વિરામ લઈ લીધો હોય…
વર્ષ 2050 સુધીમાં વિશ્વની 70 ટ્રિલિયન ડોલરની જીડીપી પાણીની અછતથી પ્રભાવિત થશે
આજના સમયમાં પાણીની અછત ખૂબ જ ચિંતાજનક બાબત બની ગઈ છે. આ સમસ્યાનો સામનો કરવા માટે,…
2024માં ભારે ગરમીને કારણે મોટી સંખ્યામાં લોકોના જીવ જવાની સંભાવના : નાસા
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ આગામી વર્ષ 2024ને લઈને ડરામણી ચેતવણી જાહેર કરી છે. નાસા અનુસાર આગામી…
બનાસકાંઠામાં 4.6 તીવ્રતાનો ભૂકંપનો આંચકો
વહેલી સવારે ગુજરાતના બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે.…
ભચાઉમાં 2.9 તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
ગુજરાતના કચ્છમાં વારંવાર ભૂકંપના આચંકા અનુભવાતા હોય છે. ત્યારે ફરી એક વાક ભૂકંપના આંચકાથી કચ્છ ધણધણ્યુ…