સાઇક્લોન કંઈ મનોરંજન કે કુતૂહલ નથી, સેલ્ફી લેવાથી દુર રહેજો : હર્ષ સંઘવી

બિપરજૉયના કારણે ગુજરાતમાં શરૂ થયેલી તારાજી વચ્ચે ગઈ કાલે ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ દ્વારકામાં કહ્યું હતું…

અમદાવાદ મેટ્રો રેલવે સ્ટેશન ખાતે વરસાદ, વાવાઝોડાથી જુઓ નુકસાન..

વરસાદમાં વાહન ચલાવતા હોય ત્યારે ઓછી સ્પીડે ચલાવો, જુઓ વિડિયો આવી ઘટનાથી બચો..

ગુજરાત સરકારનાં આગોતરા આયોજન સામે બિપોરજોય વાવાઝોડું પરાસ્ત્ત

ગુજરાતના દરિયાકાંઠે ગુરુવારે રાત્રે ‘બિપરજોય’ વાવાઝોડું ટકરાયા બાદ પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ…

અમદાવાદની સાબરમતી નદી ગાંડીતૂર બની

ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી…

દ્વારકાના ઓખામાં જેટીની ઉપર દરિયાના પાણી ફરી વળ્યા

દ્વારકાના ઓખામાં જેટીની ઉપર દરિયાના પાણી ફરી વળ્યા છે. દરિયાના પાણી જેટીની દિવાલ તોડી રોડ પર…

બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું

ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. તેમજ લેન્ડ ફોલની પ્રક્રિયા શરૂ થઇ છે. કચ્છથી માંડવી તરફ વાવાઝૉડુ આગળ…

બિપરજોય વાવાઝોડાની આફતને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ 

કચ્છના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૪૯ હજારથી વધારે નાગરિકોનું કરાયું સ્થળાંતર: વાવાઝોડા બાદ પુન:સ્થાપનની કામગીરી યુદ્ધના ધોરણે…

‘બિપોરજાેય આપત્તિથી બચાવવા GJ-૧૮ ની ટ્રાફિક પોલીસ મેદાને ઉતરી, સાવધાનીના સૂચનો

ગુજરાતનું કહેવાતું GJ-૧૮ ખાતે ટ્રાફિક શાખા ના જવાન પોતે માઇક લઈને ઝૂંપડામાં રહેતા શ્રમજીવીઓને અને વાવાઝોડું…

પાકિસ્તાની હવામાન વિભાગે ચેતવણી,બિપરજોય સિંધ અને બલૂચિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે

સાયક્લોન બિપર જોયને પગલે ગુજરાત રાજ્યમાં હાલમાં તંત્ર એલર્ટ મોડ પર છે અને જનતાના જીવ પણ…

દ્વારકા મંદિરના શિખર પર લહેરાતી ધ્વજાને નુકશાન

દ્વારકાના જગત મંદિર પરની ધ્વજા ક્ષતિગ્રસ્ત થઇ હોવાની માહિતી સામે આવી છે. શિખર પર લહેરાતી ધ્વજા…

એક દિવસમાં કુલ 87 તાલુકામાં વરસાદ પડ્યો

અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઇ રહ્યું છે. વાવાઝોડાની અસરના…

વાવાઝોડાને પગલે 135 થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના

રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહેલું છે. બિપરજોય વાવાઝોડું 5 કિમી પ્રતિ કલાકની ઝડપે…

દ્વારકામાં દરિયાના મોજા 10 થી 15 ફુટ જેટલા ઉછળ્યા

માંડવી, દ્વારકા અને પોરબંદર વિસ્તારમાં બિપોરજોય વાવાઝોડા પહેલા અસર જોવામાં આવી રહી છે. હાલમાં 5 કિલોમીટરની…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાકિનારાનાં ૧૬૪ ગામોનો સીએમ ડેશબોર્ડથી સીધો સંપર્ક કર્યો

સી.એમ. ડેશબોર્ડ દ્વારા બિપોરજોય વાવાઝોડાની સંભવિત આપત્તિને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાથી ૦થી ૫ તથા ૫થી ૧૦…