સ્વજન” સંસ્થાના સંસ્થાપક શ્રી અમર પંડિત દ્વારા વિવિધ શારીરિક તેમજ માનસિક દિવ્યાંગતા ધરાવતા બાળકો અને તેમના વાલીઓને વુલન શોલ, વુલન સ્કાર્ફ અને વુલન કેપનું વિના મૂલ્યે વિતરણ

અમદાવાદ “સ્વજન” સંસ્થાના સંસ્થાપક શ્રી અમર પંડિત દ્વારા વિવિધ શારીરિક તેમજ માનસિક દિવ્યાંગતા ધરાવતા બાળકો અને…

તમારા આખા Whatsapp ગ્રુપ અને ચેટને Arattai એપ પર ટ્રાન્સફર કરો. હવે સરળ પદ્ધતિ શીખો.

  વોટ્સએપ ગ્રુપ્સ અને ચેટ્સને અરાટ્ટાઈમાં કેવી રીતે ટ્રાન્સફર કરવા: સ્વદેશી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ અરાટ્ટાઈ ધીમે…

સાયબર ફ્રોડ કેસ મામલે CBIનું મોટું સર્ચ ઓપરેશન, આ 5 રાજ્યોમાંથી 9 આરોપીઓની ધરપકડ

  સાયબર ફ્રોડ કેસ મામલે CBIએ ગુરુવારે ભારતના 5 રાજ્યોમાં સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાતા બેંક ખાતાઓ…

શ્રી પદ્મશાલી જ્ઞાતી સમાજ દ્વારા કુળદેવ અષ્ટ ચિરંજીવી શ્રી માર્કન્ડેય મહામુનિ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા,બાઇક રેલી કાર્યક્રમ

અમદાવાદ તારીખ 01/02/2025 શ્રી પદ્મશાલી જ્ઞાતિ સમાજ દ્વારા *કુળદેવ અષ્ટ ચિરંજીવી શ્રી માર્કન્ડેય મહામુનિ જન્મોત્સવ નિમિત્તે…

GCCI ના એન.આર.જી ટાસ્ક ફોર્સ દ્વારા “એન.આર.આઈ માટે મેરેજ અવેરનેસ સેમિનાર”નું થયેલ આયોજન

અમદાવાદ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ના એન.આર.જી ટાસ્ક ફોર્સ દ્વારા તારીખ 22 મી…

આહીર યુવા ફોરમ ગાંધીનગર દ્વારા ર૩ મો વાર્ષિક સન્માન તથા સત્કાર સમારંભ રવિવારે યોજાશે

ગાંધીનગર પ્રમુખ-મંત્રી કે કોઇપણ હોદ્દેદારો વગરની રપ વર્ષથી કાર્યરત સંસ્થા, આહીર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા ગાંધીનગર…

મૃતક પોલીસ જવાનની એક વર્ષની પુત્રીને ધંધુકાના બિલ્ડરે દત્તક લીધી

મૃતક પોલીસ જવાન ધર્મેન્દ્રસિંહની એક વર્ષની પુત્રીને ધંધુકાના બિલ્ડરે દત્તક લીધી છે અને તેઓ ભણવાથી લઈને…

પી.ડી.પટેલ : નડિયાદના ભામાસા…. જિંદગીની બધી કમાણી વૃદ્ધાશ્રમમાં દાન કરી દીધી

સમાજમાં મોટા મોટા દાનવીર છે. જેમની પાસે લાખો કરોડો રૂપિયા છે તેઓ સમાજમાં દાન કરીને અનોખા…

GJ-૧૮ સરગાસણ ખાતે ગુજરાત રાજપૂત એકતા કેન્દ્રનું જયવિરરાજસિંહના હસ્તે ઉદઘાટન કરાયું

ગુજરાત રાજ્યના રાજપૂત સમાજ સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા આજરોજ સરગાસણ ખાતેના પ્રમુખ ટેનજેન્ટ ખાતે ભાવનગરના યુવરાજ…

‘‘વિદ્યાર્થી પારીતોષક સન્માન’’ કાર્યક્રમ હાઉસફુલ, બ્રહ્મસમાજનો ટેમ્પો જામ્યો,

શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ન્યુ GJ- ૧૮ દ્વારા તા.૧૬/૦૭/૨૦૨૩ ને રવિવારના રોજ બ્રહ્મ શૈક્ષણિક સમિતિ દ્વારા…

gj 18 ભાજપ શહેર પ્રમુખ રુચિર ભટ્ટે તેમનો જન્મદિન ઘરડાઘર એવા કૈલાશધામ ખાતે ઉજવ્યો

આજની પેઢી જન્મદિવસ ઉજવે તો મોટી મોંઘીદાટ હોટલો માં ખર્ચા કરીને પાર્ટી ઉજવે, આજની પેઢીને વર્ષોથી…

રામે દીઠો રે મીઠો રોટલો ,કોઈને ખવડાવીને ખાય ,કુદરતે જે આપ્યું છે, તે વાપરીને પુણ્ય કમાય એ જ સાચો જીવડો

રામે દીઠો રે મીઠો રોટલો ,કોઈને ખવડાવીને ખાય ,કુદરતે જે આપ્યું છે, તે વાપરીને પુણ્ય કમાય…

જીવદયા : ૪૬ લાખ રૂપિયા આપીને જૈન સમુદાયે કુરબાન થવા જઈ રહેલા ૨૫૦ બકરાને ખરીદી લીધા

દેશભરમાં આજે એટલે ૨૯ જૂન અને ગુરૂવારના રોજ બકરી ઈદનો તહેવાર મનાવવામા આવ્યો. આ તહેવારમાં અનેક…

અમદાવાદમાં 20મી જુને રથયાત્રાના કારણે શહેરના કેટલા રસ્તાંઓ બંધ રહેશે ? ક્યાંથી જશો ?..વાંચો..

અમદાવાદમાં આ વખતે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગામી 20 જૂન 2023એ નીકળશે, રથયાત્રા મહોત્સવ નિમિત્તે અમદાવાદ…

બિપરજોઇ વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ – ભુજ જીલ્લાનું હવાઇ નિરીક્ષણ કરી ખેડૂતો, સગર્ભા મહિલાઓ અને જખૌમાં આશ્રય ગૃહ ઉપરાંત વિવિધ અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત લેતા અમિતભાઇ શાહ

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની સ્થિતિનું નિરીક્ષણ કરવા આજે…