ભાજપ ચૂંટણી પહેલાં બધાજ વચનો પૂરાં કરશે, CAA કાયદો પણ લાગુ કરી દેવાશે

નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએ પર જલ્દી કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. સરકાર…

રોડ પર અકસ્માત થયા બાદ ભાગી જનારાઓ માટે આવી બન્યું, વાંચો શું કહ્યું અમિત શાહે

રોડ પર અકસ્માત થયા બાદ ભાગી જનારાઓ માટે મોટા સમાચાર છે. આ ગંભીર મુદ્દાને લઈને સરકારે…

હવે ધરપકડ થશે તો પરિવારને જાણ કરવી પડશે, ઓનલાઇન કેસની જાણકારી મળશે, ગેંગરેપમાં દોષીને આજીવન કારાવાસ ,…જાણો શું બદલાયા નિયમો

ગૃહપ્રધાન અમિત શાહે આજે એટલે કે મંગળવારે લોકસભામાં 3 નવા બિલ રજૂ કર્યા. સીઆરપીસી અને આઈપીસીની…

જામીનના કેસની સુનાવણી 48 કલાકમાં થવી જોઈએ, હું પહેલેથી જ આ મુદ્દા પર કામ કરી રહી છું : જસ્ટિસ સુનીતા અગ્રવાલ

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે મૌખિક રીતે ટિપ્પણી કરી હતી કે તેઓ જામીનના કેસોમાં ‘નિયમ…

રાષ્ટ્રપતિએ મહિલા અનામત બિલ પર સહી કરી દિધી: હવે બિલ મંજૂર

કેન્દ્ર સરકારે તાજેતરમાં સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. જેમાં મહિલા અનામન બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ…

GNLUમાં વિદ્યાર્થિની સાથે તેના જ બેંચમેટ દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ અને એક વિદ્યાર્થીની જાતીયતા બાબતે થતા દુર્વ્યવહારને લઈને આ સુઓમોટો પિટિશન હાથ ધરાઈ

ગુજરાત હાઇકોર્ટમાં જજ એ.એસ.સુપહિઆ અને જજ એમ.આર. મેંગડેની બેન્ચ દ્વારા (ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી) GNLUને લઈને…

‘અમારી સરકાર વિચારી રહી છે કે કાયદાને બે રીતે રજૂ કરવામાં આવે : પીએમ નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તેમની સરકાર સરળ અને ભારતીય ભાષાઓમાં…

મહિલા અનામત: બિલ પાસ, વિવાદ યથાવત, હવે રાષ્ટ્રપતિની મંજુરીની મહોર લાગે એટલી વાર

નવા સંસદ ભવનમા મંગળવારે મોદી સરકાર દ્વારા મહિલા અનામત બિલ રજૂ કરાયું હતું. જે લોકસભામાં પાસ…

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે હેન્ડબુક ઓન કોમ્બેટિંગ જેન્ડર સ્ટીરિયોટાઈપ્સનું લોન્ચિંગ કર્યું

દેશની અદાલતો દ્રારા એક મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છએ આ આદેશ પ્રમાણે કોર્ટમાં મહિલાઓ માટે…

ન્યાયાધીશોએ અધિકારીઓના પહેરવેશ પર ટિપ્પણી કરવાથી બચવું, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક SOP રજૂ કર્યું

કેન્દ્ર સરકાર એક ડ્રાફ્ટ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે SOP લઈને આવી છે. જેને સુપ્રીમ કોર્ટમાં…

નાના ગુન્હાઓ માટે જેલ નહીં, દંડની જાેગવાઇ, ૧૯ મંત્રાલયો અંતર્ગત ૪૨ કાયદાઓની ૮૩ જાેગવાઇઓમાં સુધારો

કેન્દ્રીય કેબિનેટે ગઇકાલે જન વિશ્વાસ બિલ ૨૦૨૩માં સુધારાને મંજૂરી આપી દીધી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું…

અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ બનશે

અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ સુનિતા અગ્રવાલનું નામ સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે મોકલવામાં…

નવી કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે રૂ. ૬૮૩.૩ કરોડની વહીવટી મંજૂરી અપાઇ : કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

ગાંધીનગર રાજય સરકારે કાયદા વિભાગ અને ન્યાયતંત્રને હંમેશા પ્રાથમિકતા આપી તેની તમામ માંગણીઓને સંતોષી છે. તેથી…

આદિવાસીઓના હક્ક અને અધિકાર આપતો PESA એક્ટનો ગુજરાતમાં યોગ્ય રીતે અમલ થાય તેવી કૉંગ્રેસની માંગ

વિધાનસભા કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા,કોંગ્રેસ  પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, કૉંગ્રેસ મુખ્ય પ્રવકતા મનિષ દોશી   “સરળ…

રાજ્ય સરકારના કાયદા વિભાગે 178 આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની બદલીના આદેશ આપ્યા

કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ગાંધીનગર કાયદા વિભાગ દ્વારા આવા પ્રોબેશન પૂર્ણ થયાના 115 સરકારી વકીલોના હુકમો…