ઈન્કમટેક્સ વિભાગ દ્વારા દર વર્ષે ૩૧ જુવાઈ પહેલા સામાન્ય આઈટી રિટર્ન ભરી દેવાના હોય છે.…
Category: National
મિનીમમ બેલેન્સના નામે બેંકોની અધધધ ૯,૦૦૦ કરોડની કમાણી
આપણા બધા લોકોનું બેંક એકાઉન્ટ હશે અને બેંક એકાઉન્ટ ખોલાવવા માટે સરકારી કે પ્રાઈવેટ બેંકમાં…
કેરળમાં વિશ્વના દુર્લભ રોગ અમીબાને કારણે ૧૯ લોકોના મોત
મગજ ખાનાર પરોપજીવી ચેપ એમોબિક મેનિન્ગોએન્સેફાલીટીસએ આ વર્ષે કેરળમાં તબાહી મચાવી છે. એમોબિક મેનિન્ગોએન્સેફાલીટીસ, ત્રણ…
ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પક્ષ સામે જ પડકાર ફેંક્યો
ભરૂચમાં દુધધારા ડેરીની ચૂંટણી પહેલા રાજકારણ બરાબરનુ ગરમાયું છે. ભાજપે કેટલાક નેતાઓને સસ્પેન્ડ કરી દેતા…
શિક્ષકે ૩ મહિના સુધી ધોરણ ૧૦ની વિદ્યાર્થિનીનું જાતીય શોષણ કર્યું
તેલંગાણાના નાલગોંડા જિલ્લાના હાઇસ્કૂલમાંથી જાતીય શોષણનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં, અંગ્રેજી શિક્ષક…
ઓડિશાના મયુરભંજમાં શાળામાં પગે ના લાગતાં શિક્ષિકાએ ફટકારતાં ૩૧ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ
શિક્ષિકા સસ્પેન્ડઃ સવારની પ્રાર્થના પછી ધો.૬-૮ના બાળકો શિક્ષિકાને પગે લાગવાનું ભૂલી ગયા હતા મયુરભંજ (ઓડિશા) શિક્ષકો…
ભારત સરકારના ‘ઓપરેશન કગાર’થી માઓવાદીઓ-નકસલવાદીઓની કમ્મર તુટી, સરકારને પત્ર લખી શાંતિની અપીલ કરી
ભારત ઘણા વર્ષોથી માઓવાદીઓના ત્રાસથી પરેશાન હતું. જે પછી ભારત સરકારે ઓપરેશન કાગર ચલાવીને માઓવાદીઓની…
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ‘રક્તદાન અમૃત મહોત્સવ 2.0’ અંતર્ગત વિશ્વનું સૌથી મોટું મેગા બ્લડ ડોનેશન કેમ્પ શરુ કરાયો
આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના 61મા સ્થાપના દિવસ…
સરકારે જીએસટી-સુધારા 2.0માં જે રીતે દરોમાં મોટો ઘટાડો કરીને તા.22 સપ્ટેમ્બરથી તેનો અમલ થશે તેની જાહેરાત કરતા જ બજારમાં જીએસટીનો લાભ ઉઠાવવા દૌટ મુકશે તેવું વાતાવરણ
કેન્દ્રની મોદી સરકારે જીએસટી-સુધારા 2.0માં જે રીતે દરોમાં મોટો ઘટાડો કરીને તા.22 સપ્ટેમ્બરથી તેનો અમલ…
સુપ્રીમ કોર્ટે વનતારાના સંરક્ષણ ઉદ્દેશ અને અભિયાનને શ્રેષ્ઠ ગણીને માન્યતા આપી
આપણે મૂંગા પ્રાણીઓની સંભાળ રાખીએ છીએ, ત્યારે આપણે માનવતાના આત્માની પણ સંભાળ રાખીએ છીએ. અમે…
50 ટકા ટેરિફથી અમેરિકામાં ધંધો કરતા ભારતીય વેપારીઓ પરેશાન થયા, વેપારીઓએ કહ્યું કે,”ભાવવધારો થતા હવે સહન કરવો શક્ય નથી”
ઈન્ડિયાથી માલ મગાવતા અમેરિકાના નાના વેપારી 50 ટકા ટેરિફને કારણે ભીંસમાં આવી ગયા છે,…
આજે ઈંગ્લેન્ડ વિખેરાવાની સ્થિતિમાં છે પણ ભારત નહીં તૂટે : મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ સંચાલક મોહન ભાગવતે કહ્યું હતું કે ચર્ચીલની ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ…
નેપાળમાં ભડકેલી હિંસા બાદ ફરી એકવાર પરિસ્થિતિ સામાન્ય, લોકોએ ઓફિસે જવાનું શરૂ કરી દીધુ
નેપાળમાં ભડકેલી હિંસા બાદ ફરી એકવાર પરિસ્થિતિ સામાન્ય થવા જઈ રહી છે. લોકોએ ઓફિસે જવાનું…
કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી, હેરાનગતિ સામેના કાનૂન સંદર્ભમાં મહત્વનો ચૂકાદો
કામકાજના સ્થળો પર મહિલાઓની જાતિય સતામણી અને હેરાનગતી સામે કામ લેવા માટે અમલી બનાવાયેલા સેકસ્યુઅલ…
દહેરાદૂનના જાણીતા સહસ્ત્રધારામાં મોડી રાત્રે વાદળ ફાટવાથી તબાહી મચી, ટપકેશ્વર મહાદેવ મંદિર જલમગ્ન થઈ ગયું
દહેરાદૂનના જાણીતા સહસ્ત્રધારામાં મોડી રાત્રે વાદળ ફાટવાથી તબાહી મચી છે. અનેક દુકાનો પાણીમાં તણાઈ…