નવો સુધારેલ કાયદો અમલમાં આવ્યો ન હોય તો પણ જો મિલકત હજુ પણ ‘હોલ્ડ’ રાખવામાં આવી હશે તો પક્ષકારોને તપાસનો સામનો કરવો પડશે

બેનામી સંપત્તિના જુના કેસમાં પણ ફરીવાર તપાસ કરી ગાળિયો કસવામાં આવે તેવું હાલના તબક્કે લાગી રહ્યું…

રેપ બાદ હમદર્દે સગીરાને તેના 10 મિત્રોને હવાલે કરી અને આ બધા નરાધમોએ દિવસો સુધી સગીરાને વાસનાનો શિકાર બનાવી

દિલ્હીનો નિર્ભયાકાંડ આજે પણ થથરાવી મૂકે છે, પાંચ મિત્રોએ એક માસૂમ સાથે એવી બર્બરતા આચરી કે…

ભાજપ ચૂંટણી પહેલાં બધાજ વચનો પૂરાં કરશે, CAA કાયદો પણ લાગુ કરી દેવાશે

નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએ પર જલ્દી કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. સરકાર…

હિટ એન્ડ રન કાયદો: ટ્રક ડ્રાઈવરોનાં પૈડાં થંભી ગયાં તો સરકારનાં પૈડાં ઉંધા ફર્યાં, કહ્યું હવે કાયદો વિચારીને બનાવશું…

હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે.…

14 જાન્યુઆરીથી કોંગ્રેસની ભારત ન્યાય યાત્રા, બે નેતાઓએ કહ્યું, રાહુલ ગાંધીની યાત્રાનો અંતિમ રૂટ હજુ નક્કી થયો નથી

પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની આગામી ભારત ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી મણિપુરના ઈમ્ફાલથી શરૂ થશે. આ…

ભાજપનું સ્લોગન, ‘અબકી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર’

2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન ભાજપે સામાન્ય ચૂંટણી માટે સ્લોગન નક્કી…

ભારતીય ઇવીએમ જર્મનીમાં પ્રતિબંધીત ઇવીએમથી કઇ રીતે અલગ છે, ચૂંટણી પંચે રાજકીય પક્ષોનું સમાધાન કરી દીધું

ચૂંટણી પંચે રાજકીય પક્ષોના તમામ સવલોના જવાબ આપવા વારંવાર પુછતા પ્રશ્‍નોમાં સંશોધન કર્યુ છે. જુલાઇમાં વિપક્ષોએ…

QR કોડ આવે તો રૂપિયા ના આપતા,રામ મંદિરના નિર્માણનાં નામે લેવામાં આવતાં તમારાં રૂપિયા ગુંડાઓના ખાતામાં જશે

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે. જેને લઈને રામ ભક્તોમાં…

કોંગ્રેસ 14 જાન્યુઆરીથી મણિપુરથી ગુજરાત સુધીની ન્યાય યાત્રાની તૈયારીમાં વ્યસ્ત, એકલાં હાથે ચુંટણી લડશે

લોકસભા ચૂંટણી 2024 માટે હવે માત્ર થોડા મહિના બાકી છે. આ પહેલા કોંગ્રેસ બીજી મુલાકાતની તૈયારી…

મન કી બાતમાં પ્રધાનમંત્રીએ ગુજરાતના લોકડાયરાના કલાકાર જગદીશ ત્રિવેદીને યાદ કર્યા

આજે 2023 ના વર્ષનો અંતિમ દિવસ છે. 2023 નું વર્ષ બસ થોડા જ કલાકનું મહેમાન છે,…

હિન્દુસ્તાન લીવર લી.એ કમીશનમાં કાપ મૂક્યો, વેપારીઓએ પ્રોડક્ટ્સ ખરીદવા કર્યો બહિષ્કાર

દેશમાં કોસ્મેસ્ટીક સહિતના ઉત્પાદનોમાં ટોચની હિન્દુસ્તાન લીવર લી.એ તેના ડીસ્ટ્રીબ્યુટર્સના કમીશનમાં મોટો કાપ મુકવાની જાહેરાત કરતા…

ભાજપની રાજ્ય સરકાર પહેલીવાર વોટ ઓન એન્કાઉન્ટ ને બદલે ફૂલ ફ્લેજ્ડ લાવી રહી છે

માર્ચ-એપ્રિલ 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં તેની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. લોકસભાની ચૂંટણી…

પીએમએ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામનું ઉદ્ઘાટન કર્યું, વડાપ્રધાને કહ્યું કે આજે અયોધ્યામાં પ્રગતિનો ઉત્સાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પ્રવાસે છે. અહીં પીએમ મોદીએ 8 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો.…

મધ્યપ્રદેશના ગુના નજીક ખાનગી બસમાં આગ ફાટી નીકળતા 13 પ્રવાસીઓ જીવતા ભડથુ થઇ ગયા, 7 લોકોના મૃતદેહો એકબીજા સાથે ચોંટી ગયા

મધ્યપ્રદેશના ગુના નજીક ભીષણ અકસ્માત બાદ ખાનગી બસમાં આગ ફાટી નીકળતા 13 પ્રવાસીઓ જીવતા ભડથુ થઇ…

ડો. પ્રવીણ તોગડિયાને રામ મંદિરનું આમંત્રણ નહીં, વાચો કોને મળ્યું અને કોને નથી મળ્યું આમંત્રણ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરમાં રામલલાના અભિષેક સમારોહનું આયોજન થવા જઈ રહ્યું…