ભારતે પાકિસ્તાન માટે એરસ્પેસ બંધ કર્યું

  PM નરેન્દ્ર મોદીએ બુધવાર રાત્રે તેમના નિવાસસ્થાને હાઈલેવલ બેઠક કરી. એક કલાક ચાલેલી આ બેઠકમાં…

રાજસ્થાનમાં ગરમીનો 11 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

  મે મહિનામાં ભારતના મોટાભાગના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે. IMDના ડિરેક્ટર મૃત્યુંજય…

30 જૂનથી કૈલાસ માનસરોવર યાત્રા : 13 મે સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લો

  5 વર્ષ બાદ કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ રહી છે. સરકારે આ યાત્રા માટે…

અજમેરની એક હોટલમાં લાગેલી આગમાં ચાર વર્ષના બાળક સહિત ચાર લોકો જીવતા ભૂંજાયા

  અજમેરની એક હોટલમાં લાગેલી આગમાં ચાર વર્ષના બાળક સહિત ચાર લોકો જીવતા ભૂંજાયા. આમાં એક…

રાજસ્થાનમાં ગરમીએ 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો

દેશના ઘણા રાજ્યોમાં ભીષણ ગરમીથી લોકો પરેશાન છે. સોમવારે રાજસ્થાનમાં ગરમીએ 7 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો.…

સિદ્ધારમૈયાએ ASPને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો!

  કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સોમવારે બેલાગવીમાં એક રેલી દરમિયાન એક સહાયક પોલીસ અધિક્ષક (ASP)ને થપ્પડ મારવાનો…

હરિયાણામાં આઈસ્ક્રીમ વેચતા પાકિસ્તાનના પૂર્વ સાંસદ નજરે પડ્યા

  પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટોની સરકારમાં સાંસદ રહેલા દિવાયા રામ હરિયાણાના ફતેહાબાદમાં આઈસ્ક્રીમ વેચે છે. હિન્દુઓ પરના…

પેગાસસ રિપોર્ટ જાહેર કરવા અંગે સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ના : કહ્યું- દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ સંબંધિત માહિતી રસ્તા પર ચર્ચા કરવા માટે નથી

સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી રિપોર્ટને સાર્વજનિક કરવાનો ઇનકાર કરી દીધો છે. મંગળવારે જજ સૂર્યકાંત અને એન.…

રામમંદિરમાં અમદાવાદમાં બનેલો ધ્વજસ્તંભ સ્થાપિત થયો

અયોધ્યામાં રામમંદિરના શિખર પર 42 ફૂટ ઊંચો ધર્મ ધ્વજસ્તંભ લગાવવામાં આવ્યો છે. હવે સ્તંભના સૌથી ઉપરના…

પાકિસ્તાની હેકર્સે રાજસ્થાન સરકારની વેબસાઇટ હેક કરી

મંગળવારે પાકિસ્તાની હેકર્સે રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરી લીધી. વેબસાઇટના હોમ પેજ પર ‘પાકિસ્તાન સાયબર…

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે YUGM કોન્ક્લેવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે YUGM કોન્ક્લેવમાં હાજરી આપી હતી. કાર્યક્રમને સંબોધતા…

હિમાચલમાં કાર-બસમાં ડસ્ટબિન રાખવું ફરજિયાત

હિમાચલ પ્રદેશમાં તમામ કોમર્શિયલ વાહનોમાં ડસ્ટબિન (કચરાપેટી) રાખવી ફરજિયાત કરવામાં આવી છે. આ નિયમના ઉલ્લંઘન બદલ…

6 દિવસમાં ભારતમાંથી 786 લોકોને પાકિસ્તાન મોકલવામાં આવ્યા

  પહેલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ જારી કર્યો હતો. 24…

વિશાખાપટ્ટનમમાં નરસિંહ સ્વામી મંદિરની દિવાલ ધરાશાયી : 8 લોકોનાં મોત, 4 ઘાયલ

  આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં મંગળવારે રાત્રે શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરની દિવાલનો 20 ફૂટ લાંબો ભાગ…

કોલકાતાની હોટલમાં આગ લાગી, 14નાં મોત

કોલકાતા કોલકાતાના ફાલપટ્ટી માછીમારી વિસ્તારમાં મંગળવારે રાત્રે એક હોટલમાં લાગેલી આગમાં 14 લોકોના મોત થયા છે.…