મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને કાયદામંત્રી ઋષિકેશ પટેલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા ગુજરાત લો હેરાલ્ડની નવી વેબસાઇટ અને મોબાઈલ એપનો પ્રારંભ કરાવ્યો

આપણે વધુને વધુ કેસોને સમયસર પૂર્ણ કરીને લોકોને ન્યાય અપાવવા બનતું કરવું જોઈએ :- મુખ્ય ન્યાયમૂર્તિ…

રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે પુછેલ પ્રશ્ન, ગુજરાત હાઈકોર્ટમાં ૫૨ ન્યાયાધીશોની જગ્યાઓમાંથી ૨૩ જગ્યાઓ ખાલી

નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશોની ૪૫% જગ્યાઓ ખાલી : શક્તિસિંહ નવી દિલ્હી રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલના પ્રશ્નના જવાબમાં…

કોંગ્રેસ ભવન ખાતે પથ્થરમારા કેસમાં કોંગ્રેસના પાંચ કાર્યકરોને હાઇકોર્ટે જામીન પર મુક્ત કર્યા

અમદાવાદ કૉગ્રેસ ભવન ખાતે પથ્થરમારાના કેસમાં કોંગ્રેસના પાંચ કાર્યકરોની અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે જામીનઅરજી…

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ નવરંગપુરાની સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આજ દિન સુધી સભ્યોને 10 કરોડથી વધુ રકમના સર્વિસ ટેક્સના નાણા પરત કરાયા નથી : રાજેશ બ્રહ્મભટ્ટ સભ્ય

સર્વિસ ટેક્સના નાણા સભ્યોને પરત આપે તેવી માંગણી અને નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ…

દેશની હાઈકોર્ટમાં 324 જજોની જગ્યાઓ એટલે કે 29 ટકાથી વધુ જજોની જગ્યાઓ ખાલી : શક્તિસિંહ

રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વાર લોકોને ન્યાય મળવામાં વિલંબનો મુદ્દો…

કલેક્ટર અને કમિશનર તો ભગવાનની જેમ વર્તે છે, તેઓ રાજા હોય એવું માને છે, પોલીસ ફરીયાદ માટે રાજ્ય અને જિલ્લા સ્તરે સેલની રચના કરો : હાઈકોર્ટ

અમદાવાદમાં ઓગણજ પાસે પોલીસે એરપોર્ટથી પરત ફરી રહેલાં દંપતી સાથે કરેલા તોડકાંડના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ગંભીર…

રખડતાં ઢોર, બિસ્માર રોડ-રસ્તા અને પાર્કિંગની સમસ્યાને લઈને હાઈકોર્ટ પોલીસ અને AMC બન્નેનો ઊધડો લીધો , 7 નવેમ્બર સુધીમાં કડક કાર્યવાહી કરવા હાઈકોર્ટનો નિર્દેશ

શહેર પોલીસ કમિશનર અને AMC કમિશનર હાઈકોર્ટમાં હાજર રહ્યા, કોર્ટે કહ્યું કાયદાવિહીન શાસન નહીં ચાલે,લોકો સુધરતા…

આજે લોક અદાલતના દિવસે કુલ ૫૮,૬૭૩ કેસોમાંથી ૩૮,૧૬૨ પેન્ડીંગ કેસોનો નિકાલ કરાયો

લોક અદાલતમાં કુલ રૂા.૮,૬૦,૮૩,૬૦૦ ની રકમનાં ઈ-ચલાનનો અને એન.સી. ફરિયાદ અંગેનાં કુલ – ૫,૨૦૦ કેસોનો નિકાલ…

ગુજરાત રાજ્યમાં ૯ મી સપ્ટે. શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન

આ અવસર નો લાભ લેવા નજીકની તાલુકા કે જિલ્લા કે હાઈ કોર્ટ માં કાનૂની સેવા સત્તા…

સુરતની અઠવાલાઈન્સ કોર્ટ બિલ્ડીંગને ફક્ત પાર્કિંગના મુદ્દાને લઈને ૩૫ કિમી દુર જીયાવ-બુડિયા સ્થળાંતર કરવાના મુદાને લઈને વકીલોનો વિરોધ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લીગલ સેલના ચેરમેન  યોગેશ રવાણી , સુરતના વકીલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ…

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com