સિદ્ધારમૈયાએ ASPને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો!

  કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સોમવારે બેલાગવીમાં એક રેલી દરમિયાન એક સહાયક પોલીસ અધિક્ષક (ASP)ને થપ્પડ મારવાનો…

હરિયાણામાં આઈસ્ક્રીમ વેચતા પાકિસ્તાનના પૂર્વ સાંસદ નજરે પડ્યા

  પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટોની સરકારમાં સાંસદ રહેલા દિવાયા રામ હરિયાણાના ફતેહાબાદમાં આઈસ્ક્રીમ વેચે છે. હિન્દુઓ પરના…

પેગાસસ રિપોર્ટ જાહેર કરવા અંગે સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ના : કહ્યું- દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ સંબંધિત માહિતી રસ્તા પર ચર્ચા કરવા માટે નથી

સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી રિપોર્ટને સાર્વજનિક કરવાનો ઇનકાર કરી દીધો છે. મંગળવારે જજ સૂર્યકાંત અને એન.…

રામમંદિરમાં અમદાવાદમાં બનેલો ધ્વજસ્તંભ સ્થાપિત થયો

અયોધ્યામાં રામમંદિરના શિખર પર 42 ફૂટ ઊંચો ધર્મ ધ્વજસ્તંભ લગાવવામાં આવ્યો છે. હવે સ્તંભના સૌથી ઉપરના…

પાકિસ્તાની હેકર્સે રાજસ્થાન સરકારની વેબસાઇટ હેક કરી

મંગળવારે પાકિસ્તાની હેકર્સે રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરી લીધી. વેબસાઇટના હોમ પેજ પર ‘પાકિસ્તાન સાયબર…

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે YUGM કોન્ક્લેવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે YUGM કોન્ક્લેવમાં હાજરી આપી હતી. કાર્યક્રમને સંબોધતા…

હિમાચલમાં કાર-બસમાં ડસ્ટબિન રાખવું ફરજિયાત

હિમાચલ પ્રદેશમાં તમામ કોમર્શિયલ વાહનોમાં ડસ્ટબિન (કચરાપેટી) રાખવી ફરજિયાત કરવામાં આવી છે. આ નિયમના ઉલ્લંઘન બદલ…

6 દિવસમાં ભારતમાંથી 786 લોકોને પાકિસ્તાન મોકલવામાં આવ્યા

  પહેલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ જારી કર્યો હતો. 24…

વિશાખાપટ્ટનમમાં નરસિંહ સ્વામી મંદિરની દિવાલ ધરાશાયી : 8 લોકોનાં મોત, 4 ઘાયલ

  આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં મંગળવારે રાત્રે શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરની દિવાલનો 20 ફૂટ લાંબો ભાગ…

કોલકાતાની હોટલમાં આગ લાગી, 14નાં મોત

કોલકાતા કોલકાતાના ફાલપટ્ટી માછીમારી વિસ્તારમાં મંગળવારે રાત્રે એક હોટલમાં લાગેલી આગમાં 14 લોકોના મોત થયા છે.…

પોલીસે સાધુનો વેશ ધારણ કરીને આરોપીને ઉઠાવ્યો!

પોલીસે સાધુનો વેશ ધારણ કરીને આરોપીને ઉઠાવ્યો 27 વર્ષ જૂના હત્યા કેસમાં પેરોલ જમ્પ કરીને ફરાર…

સીષ ઝુકાવીને આશીર્વાદ મેળવે તે “આશિષ GJ-18 પ્રમુખ તરીકે અમિત શાહે કંચો શોધી કાઢ્યો

હીરાની પરખ ઝવેરી જાણે, કેન્દ્રીય ગૃહમંત્રી એ તારીખ પે તારીખ પાડીને કંચો ગણો કે અંટો ગોતી…

બદરી-કેદાર સમિતિએ નવી માર્ગદર્શિકા જારી કરી, ઉલ્લંધન બદલ 5000 રૂપિયા સુધીનો દંડ

  ચારધામ યાત્રા પહેલા, બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ ભક્તો માટે એક નવી માર્ગદર્શિકા જારી કરી છે, જેનું…

પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ ભારતીય સેનાની વેબસાઇટ પર સાયબર હુમલો અટકાવાયો

  પહેલગામ આતંકવાદી હુમલાના પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. બંને દેશો…

અધિકારીઓની બેગ પેક : 6 ટ્રકમાં સામાન બોર્ડરે પહોંચ્યો.. એક વાર જુઓ બોર્ડરનો ફોટો

    નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી…