છેલ્લા થોડા સમયમાં હાર્ટ-અટૅકના અઢળક કિસ્સા સામે આવ્યા છે. આવી રહેલા આ કિસ્સાની પાછળ ક્યાંક ને…
Category: Health
જો કોઈ વ્યક્તિ સતત બે-ત્રણ મહિના સુધી પેઈનકિલર્સનું સેવન કરે છે તો તેની કિડની બગડી શકે છે
પેઈનકિલર દુખાવો તો મટાડી દે છે. પરંતુ તમારા માટે નુકસાનકારક છે. તમને રોજની ટેવ પડી જાય…
શું આજની પેઢીનું ખાવાનું હેલધી નથી?, હાર્ટ એટેકથી મોત નું કારણ શું છે?, વાંચો નિષ્ણાંતો શું કહે છે..
ગુજરાતીઓ માટે સૌથી ખાસ ગણાતો નવરાત્રિનો તહેવાર ધામધૂમથી રાજ્યભરમાં ઉજવાઇ રહ્યો છે. તેમાં પણ ગરબા પ્રેમીઓમાં…
ભારત દેશના સૌથી અત્યાધુનિક રેડિયોલોજી અને ડાયગ્નોસ્ટિક સેન્ટર GIC Primeનું અમદાવાદમાં ગુરુદ્વારા પાસે ગુજરાતના હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન
રેડિયોલોજી અને ડાયગ્નોસ્ટિક ક્ષેત્રે અમદાવાદની હરણફાળ : ઉદઘાટન પ્રસંગે દેશ-વિદેશથી આવેલ રેડિયોલોજિસ્ટ ડોક્ટરો અને ઇન્ડિયન રેડિયોલોજી…
અમદાવાદમાંથી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો રૂ. ૧૭.૫ લાખની કિમતનો જથ્થો જપ્ત
કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકો ની જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા…
નાની ઉંમરમાં હાર્ટ એટેકથી મૃત્યુ થઇ રહ્યાં છે તેનું એનાલીસીસ કરો ; આનંદી બેન પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને જાહેરમાં ટકોર કરી
રાજ્યમાં નવરાત્રિમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. આ મામલે પાટણથી આનંદીબેન પટેલનું નિવેદન સામે આવ્યું…
આ ચા પીવાથી તમને સરસ ઊંઘ આવી જશે
ચોક્કસ ફ્લેવરની ચા પીવાથી યાદશક્તિ, સ્ટ્રેસ, ઊંઘ પર અલગ-અલગ અસર થાય છે. બ્રિટનની નૉર્થમ્બ્રિયા યુનિવર્સિટીના રિસર્ચરો…
ફાઇઝર ફાર્માસ્યુટિકલ કંપનીની કોરોના વેક્સિનમાં કેન્સર પેદા કરનાર સિમિયન વાયરસ-40ના ડીએનએ સિક્વન્સની હાજરી મળી આવી
વિશ્વની સૌથી મોટી મહામારી બનેલ કોરોના સામે અસરકારક કવચ બનેલી ફાઇઝર ફાર્માસ્યુટિકલ કંપનીની કોરોના વેક્સિનમાં કેન્સર…
વારંવાર ફુલ બોડી ચેકઅપ કરવાથી માણસ માનસિક રોગી બની જાય છે : પ્રોફેસર નરસિંહ વર્મા
ઘણા બધા લોકોને સમયાંતરે સંપૂર્ણ બોડી ચેકઅપ કરવાની આદત હોય છે. તમને પણ આવી ટેવ હોય…
તમે બેસો તેની સ્ટાઈલ જોઈને સામે વાળાને ખબર પડી જાય કે તમે કેવા છો..
આપણે જે રીતે બેસીએ છીએ તે ક્યારેક આરામદાયક લાગે છે. પરંતુ તમે તમારી બેસવાની સ્ટાઈલ, પગ…
બાળકોને આંખનાં નંબર ના આવે તેનાં માટે ખાવામાં ઘણું બધું છે પણ ગાજર સૌથી બેસ્ટ…
હાલમાં બાળકોની દૃષ્ટી નબળી પડવાના કારણે ચશ્મા પહેરવાનું ચલણ નોંધપાત્ર રીતે વધ્યું છે. તેની પાછળ વિવિધ…
રાજકોટ શહેરમાં મા વાત્સલ્ય કાર્ડ ધારકોનુ રી.એન્ડોર્સમેન્ટ ન થતા દર્દીઓમાં દોડાદોડી
રાજકોટ શહેરમાં એક સપ્તાહથી મા વાત્સલ્ય કાર્ડની તમામ પ્રકારની કામગીરી ખોરવાઈ ગઈ છે. સોફ્ટવેરમાં એરર આવી…
સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક જ દિવસમાં 6 લોકોના હાર્ટ એટેકના કારણે મોત
ગુજરાતમાંથી એક ડરામણા સમાચાર સામે આવ્યા છે. અહીં સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક જ દિવસમાં 6 લોકોના હાર્ટ…
જૂનાગઢ અને વલસાડમાં ઘી બનાવતી પેઢીઓ પર તપાસ હાથ ધરાતા કુલ રૂ. ૧૦.૩૪ લાખની કિંમતનો ૨૬૩૩ કિ.ગ્રા. ભેળશેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરાયો
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં…
અમરેલીમાં 2, દ્વારકામાં 2, જામનગર, રાજકોટ, મહેસાણા અને વલસાડમાં પણ 1-1 વ્યક્તિનું હાર્ટ અટેકથી મોત
યુવાનોમાં હાર્ટ એટેકના કારણે થતાં મૃત્યુના બનાવોએ દિવસેને દિવસે ચિંતાનો વિષય બનતો જાય છે. ત્યારે હાલ…