ગુજરાતના આ ias દ્વારા SC કુમાર છાત્રાલયની મુલાકાત બાદભોજનનીચકાસણી કરી, વિદ્યાર્થીઓ સાથે ભોજન કર્યું, કોમનમેન એવા આ ias ને ઓળખો, જુઓ વિડિયો

ગુજરાતમાં ઘણા જ એવા અધિકારીઓ છે જે સેવા અને કોમનમેન હોય, ત્યારે નવયુવાન એવા આઈએએસ અધિકારી…

GJ-18 મનપાના દંડક તેજલ બેનના સગા ભાઇનું કારે ટક્કર મારતા મૃત્યુ, દીકરીની હાલત નાજુક

ડિવાઈડરની ફરિયાદો અનેક વાર થયેલી, ડિવાઈડર બંધ કરી દેતા રસ્તો જાેખમી બન્યો હતો. ચેરમેનને રજૂઆત થયેલી,…

ભાજપના બે મહિલા નગર સેવકના પતિઓએ ભારે કરી, પાવડા ત્રિકમ સાથે તો બીજા વરસાદમાં પલળીને તંત્રને ધંધે લગાડ્યા

ગાંધીનગર ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 ખાતે વરસાદ બાદ કાદવ, કિચડનું અનેક સેક્ટરોમાં સામ્રાજય છવાયેલું છે, ત્યારે…

Gj-18 કોંગ્રેસ સમિતિ દ્વારા ઘ-૨ સર્કલ ખાતે “ભગવાન જગન્નાથજી”નું સ્વાગત કરાશે

Gj -18 કોંગ્રેસ સમિતિ અને શહેર જિલ્લા સમિતિ દ્વારા આવતીકાલે “અષાઢી બીજ” તારીખ 19/ 6 /23…

પેથાપુર ખાતે આવતીકાલે રથયાત્રા જયરણછોડના નાદથી ગુંજી ઉઠશે

GJ-18 ખાતે શ્રી પેથાપુર રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા પ્રમુખ નટુભાઈ દરજી, મહામંત્રી આશિષ ભટ્ટ દ્વારા આવતીકાલે…

કોંગ્રેસનો ટેમ્પો હાઉસફુલ, શક્તિસિંહથી પાવરફુલ ઓક્સીજન મળ્યું, કાર્યકરો ફુલ રીચાર્જ

ગાંધીનગર ગુજરાત કોંગ્રેસના નવા સુકાનીની આ સુકાની એટલે શક્તિસિંહ ગોહિલએ કહેવાની જરૂર નથી કે કેટલા પડકારોની…

આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આદિપુરુષ ફિલ્મને બેન કરવાની મુખ્યમંત્રીને અપીલ કરી

આદિપુરુષ ફિલ્મ સનાતન ધર્મ અને આપણી આસ્થા પર હુમલો છે, તો આ ફિલ્મને ગુજરાતમાં બેન કરવામાં…

ગુજરાતની સાચી અસ્મિતાના સ્થાપન માટે સૌ ગુજરાતીઓના સાથ, સમર્થન અને આશીર્વાદની અમારે જરૂર : શક્તિસિંહ ગોહિલ

પ્રમુખનું પદગ્રહણ કરતા પહેલા ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં શક્તિસિંહ ગોહિલ સાથે કાર્યકરોએ હાજરી આપી હતી…

ગૃહ રાજયમંત્રી  હર્ષ સંઘવીએ અમદાવાદના જગન્નાથજી મંદિરે દર્શન કર્યા બાદ કરી સુરક્ષાની સમીક્ષા

રથયાત્રાની સમગ્ર સુરક્ષાનો મોરચો ૨૫ હજારથી વધુ અધિકારી અને કર્મચારીઓ સંભાળશે અમદાવાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૬મી…

યુગાન્ડામાં આતંકવાદી હુમલો,41 મૃતદેહોમાંથી 38 વિદ્યાર્થીઓના..

આફ્રિકન દેશ યુગાન્ડામાં એક શાળા પર શંકાસ્પદ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ઘટનાસ્થળેથી 41…

રક્ષા શક્તિ સર્કલનું લોકાર્પણ..CM ભૂપેન્દ્ર પટેલ પહોચ્યાં..

અમદાવાદ અને ગાંધીનગરવાસીઓને વધુ એક બ્રિજની સરકારે ભેટ આપી છે. ગાંધીનગરમાં રક્ષા શક્તિ સર્કલ પર બનાવવામાં…

વાવાઝોડામાં એક પણ માનવ મૃત્યુ ન થયું એ તંત્રની સૌથી મોટી સફળતા : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડા બાદ કચ્છ જિલ્લાની મુલાકાત લઇને સ્થિતીની સમીક્ષા કરી…

બૂટલેગરોએ પોલીસની ગાડી સળગાવી…પોલીસ ભાગી ..

દાહોદ જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. જિલ્લામાં બેફામ બનેલા બૂટલેગરોએ હવે પોલીસ પર હુમલો…

મસ્જિદ હટે એ પહેલાં રાજકારણ શરૂ….

જૂનાગઢમાં મસ્જિદને નોટિસ આપ્યા બાદ થયેલા ઘર્ષણની ઘટનાથી રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસના કોર્પોરેટર અને મુસ્લિમ આગેવાન…

ભાજપનાં MLA બોલ્યા…સુરતમાં હપ્તાખોરીના ધંધા ખુબ વધી ગયા છે..

રાજ્યમાં સતત વધી રહેલી હપ્તાખોરીની ઘટનાઓ અંગે ખુદ ભાજપના જ ધારાસભ્યએ સરકાર સામે બાંયો ચઢાવી છે.…