કેન્દ્ર સરકારે એરપોર્ટ ઓથોરેટીના 12 એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. જે હેઠળ અમદાવાદ, મેંગ્લુ, તિરુવંતપુરમ,…
Author: Manav Mitra
ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો-લોકોને વતનમાં ગણેશ ચતુર્થી મનાવવા જવા ખાસ ટ્રેન ની સુવિધા આપતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગણેશ ચુતુર્થીનો તહેવાર ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો-લોકો પોતાના વતનમાં પરિવાર સાથે મનાવી…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના મહાનગરોને આધુનિક ઓપ આપી વિશ્વકક્ષાના શહેરો સમકક્ષ બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે.
રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ,-ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી અપાશે રાજ્યમાં હાલ પ્રવર્તમાન…
પ્રજાહિતના કામો – કાયદો વ્યવસ્થાના પાલનમાં હિમ્મતપૂર્વક આગળ વધો સરકાર કયારેય રોકશે નહિ:-મુખ્યમંત્રીનું રાજ્યના પોલીસ અધિકારીઓને આહવાન
પ્રજાને સતત પ્રતીતિ થાય કે પોલીસ સદાય તેની પડખે છે તેવા પરસેપ્શન સાથે અસામાજિક પ્રવૃત્તિઓ –…
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના મહાનગરોને આધુનિક ઓપ આપી વિશ્વકક્ષાના શહેરો સમકક્ષ બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ…
કાર્યકરોથી ભાજપ વટવૃક્ષ બન્યું છે, કાર્યકરોની દરેક સમસ્યા કમલમ ખાતે દરેક મંત્રીને સાંભળવી પડશે : સીઆર પાટિલ
ગુજરાતમાં ૨૫ વર્ષથી એકહથ્થુ શાસન ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા…
બરડા ડુંગરમાથી વનવિભાગના 3 કર્મીઓના મૃતદેહ મળી આવ્યા
ગુજરાતના જંગલમાતાના કર્મચારી 3 લાપતા થયેલ હતા, ત્યારે પોરબંદરમાં બરડા ડુંગરમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુમ થવાના…
કોરોનાથી સાજા થયેલા દર્દીઓ ફરી હોસ્પિટલમાં દાખલ થતું હોવાનું તારણ
કોરોનાની મહામારીના કારણે સ્થિતિ વિકટ બનતી જાય છે. ત્યારે ચોમાસુ અને હવે પાણી જન્ય રોગોમાં ખાંસી,…
ભાજપના સાંસદ તથા પુત્રને કોરોના પોઝિટિવ આવતા અન્ય કલાકારો ક્વોરોન્ટાઈન થાય તેવી શક્યતા
પોરબંદરના સાંસદ રમેશ ધડુક્નો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના પુત્રનો પણ રીપોર્ટ પોઝિટિવ આવતા સૌરાસ્ટ્રમાં…
કોરોનાને કારણે GDP અર્થ તંત્ર પર ગંભીર અસર થવાના કુમાર મંગલમ બિરલાએ આપ્યા સંકેત
દુનીયામાં કોરોનાની મહામારીના કારણે અર્થતંત્ર હાલક-ડોલક થઈ ગયું છે, ત્યારે કોરોનાના કારણે દવાઉધોગ સિવાય અન્ય ધંધામાં…
કેન્દ્રિય ગૃહમંત્રીનું ઝડપભેર સ્વાસ્થ્ય સારું થાય તે બદલ હેમરાજ પાડલીયા ધ્વારા મહામૃત્યુંજય હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ થી બીજા જ દિવસે કોરોના નેગેટિવ આવ્યો
દેશના ગૃહમંત્રી અમીતશાહ ને કોરોના પોઝિટિવ આવતા તેમના અનુયાપીઓ અને સહાધ્યાયોમાં ભારે ચિંતા પેઠી હતી, ત્યારે…
સગીર યુવતીઓની લગ્નની ઉમર 18 વર્ષની જગ્યાએ 21 વર્ષ કરવામાં આવશે તેવી વાતના સંકેત PM મોદીએ આપ્યા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વારા દેશમાં હિતલક્ષી અનેક નિર્ણયો લીધા છે. ત્યારે અંગ્રેજોના જમાનાથી ચાલ્યા આવતા…
કોરોનાની મહામારીમાં N-95 માસ્ક ઉપર ભારતના આ શહેરમાં પ્રતિબંધ તથા દંડની જોગવાઈ?
દેશમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે દેશમાં મોટાભાગના શહેરોમાં જાણે માસ્કની હાંટળીઓ…
કોરોનાની મહામારીના સંક્રમણના કારણે હજુ મંદિરો પુન: ખોલવા હિતાવહ નથી : ન્યાયાલય
મુંબઈની ઉચ્ચ ન્યાયાલય એ મહારસ્ટ્રમાં આવેલા મંદિરો આમ જનતા માટે ખોલવાના વચગાળાના આદેશ આપવાનો ઇનકાર કર્યો…
રિયલ એસ્ટેટ સેકટરને મંદીમાંથી બહાર લાવવા નાણાંમંત્રીને ભલામણ કરતી ચેમ્બર્સ ઓફ કોમર્સ
દેશમાં કોરોના વાયરસના પગલે તમામ મોટાભાગના ધાંધણી કેડ ભાંગી ગઈ છે, ત્યારે રિયલ એસ્ટેટના ધંધામાં લોકડાઉન…