J&Kમાં આતંકી હુમલા પર વાંસદાના MLA અનંત પટેલના આકરા પ્રહાર: હુમલો કેન્દ્ર સરકારની નિષ્ફળતા; ઇન્ટેલિજન્સ એજન્સી,…
Author: Manav Mitra
અમદાવાદીઓને 42 ડિગ્રી ગરમીમાં મળશે રાહત:બપોરે 12થી 4 સુધી 74 ટ્રાફિક સિગ્નલ બંધ, આગામી દિવસોમાં મંડપ પણ લગાવાશે
અમદાવાદીઓને 42 ડિગ્રી ગરમીમાં મળશે રાહત: બપોરે 12થી 4 સુધી 74 ટ્રાફિક સિગ્નલ બંધ, અન્યના સમયમાં…
ગુજરાત ટાઇટન્સે વડનગરની મુલાકાત લઈને ગુજરાતી વારસાના મૂળિયા વધુ મજબૂત બનાવ્યા :ફ્રેન્ચાઇઝના લગભગ 100 સભ્યો – ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, મેનેજમેન્ટ, પરિવારો, તેમજ માલિકી – શહેરની સંસ્કૃતિની મુલાકાત લીધી
સંસ્કૃતિ અને વારસાથી સમૃદ્ધ ભૂમિનું પ્રતિનિધિત્વ કરવાનો અમને ગર્વ છે : કર્નલ અરવિંદર સિંઘ, સીઓઓ, ગુજરાત…
સ્નેપી: મોટી સમસ્યાનો સરળ ઉકેલ : ડસ્ટબિન તોડી કચરો ખાતા પ્રાણીઓની સમસ્યા નિવારવા NIDના વિદ્યાર્થી દ્વારા ડસ્ટબીનના ઢાંકણાને સુરક્ષિત કરવા ચુંબકીય લોક બનાવાયું
57f54b77-6db3-49ff-947f-899b68b016a0 NIDના વિધાર્થી દ્વારા બનાવાયેલી પ્રોડક્ટ જેનાથી પ્રાણીઓને કચરો ખાતા અટકાવી શકાય : કોઈ વ્યક્તિ ફક્ત…
ભારતના એક નિર્ણયથી પાકિસ્તાનમાં ભારે દહેશતનો આલમ સર્જાયો, પોકળ ધમકીઓ આપવા લાગ્યું
પહલગામમાં થયેલા નરસંહાર બાદ ભારત હવે પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી રહ્યું છે. જેમાં સિંધુ નદી…
રાહુલ ગાંધીએ અમિત શાહ સાથે કરી વાત, કહ્યું-‘પોકળ દાવાની જગ્યાએ નક્કર કાર્યવાહી કરજો’
નવીદિલ્હી કાશ્મીરમાં સબ સલામતના સરકારના દાવા વચ્ચે આતંકવાદીઓ બેફામ બન્યા છે. જમ્મુ કાશ્મીરમાં પર્યટકો…
ભીખારી પાકિસ્તાનને ગુજરાતમાંથી આટલી વસ્તુઓ મોકલવામાં આવે છે, અટારી બોર્ડરથી થાય છે નિકાસ
ગુજરાતમાંથી નિકાસ થતી મુખ્ય વસ્તુઓ: કૃષિ ઉત્પાદનો-ટામેટાં, ડુંગળી, મરચાં અને અન્ય શાકભાજી ગુજરાતમાંથી પાકિસ્તાનમાં અટારી…
જવાબી કાર્યવાહીના ખૌફથી પાકિસ્તાનમાં હાઈ એલર્ટ, પહેલગામ હુમલા પર પહેલીવાર બોલ્યું PAK
જમ્મુ અને કાશ્મીરમાં હુમલા બાદ જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં…
પહેલગામ આતંકી હુમલો / આતંકીઓએ પુરુષોની જ હત્યા કરી, પત્ની-બાળકોને જવા દીધાં, હેરાનીભર્યું કારણ, જાણો 7 ટ્રેજિક સ્ટોરી
પહેલગામ/નવીદિલ્હી પહેલગામના આતંકીઓએ એવી છાપ પાડવાનો પ્રયાસ કર્યો કે તેઓ મહિલાઓ અને બાળકોની હત્યા કરતા નથી…
પહલગામ હુમલો : ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી સિંધુ જળ સંધિ શું છે, જેને રોકી દેવાઈ
નવીદિલ્હી જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા બાદ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા…
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
મુખ્યમંત્રીશ્રીએ શોક સંતૃપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે…
GJ-18 મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી અન્વયે જન-જાગરૂકતા લાવવા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી.
દર વર્ષે ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે જેને અનુલક્ષીને GJ-18 મનપાના આરોગ્ય વિભાગ…
GJ-18માં નગરજનોને હવે સરકારી દવાખાનામાં 24 કલાક સેવા મળી રહેશે
GJ-18 મનપા અંતર્ગત કોબા અને પેથાપુરમાં બે નવા શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રોની સ્થાપનાને સરકારની વહીવટી મંજૂરી…
પહેલગામમાં આતંકવાદી હુમલાને લઈ CM ભૂપેન્દ્ર પટેલની જાહેરાત, મૃતકોને 5 લાખની સહાય
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત બાદ હવે મોટા સમાચાર…
જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલાના ભોગ બનેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહને વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા
અમદાવાદ એરપોર્ટ પર મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી હર્ષ સંઘવી, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ શ્રી…