દરેક મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ તે ક્યારે આવશે તે કોઈ જાણતું નથી. જો કોઈ વ્યક્તિ…
Author: Manav Mitra
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનાં યુદ્ધની આગ ભારત જ નહીં પણ પૂરી દુનિયાની ગરમી વધારી શકે છે : વિશ્વ બેંક
રશિયા અને યૂક્રેન યુદ્ધની આગ હજુ સુધી ઠંડી પડી નથી, કે ઈઝરાયેલ અને હમાસે એકબીજા પર…
ચીનની રિયલ એસ્ટેટ કટોકટી ધીમે ધીમે સમગ્ર વિશ્વને ઘેરવા લાગી
જે ધાર્યું હતું તે થયું. ચીનની રિયલ એસ્ટેટ કટોકટી ધીમે ધીમે સમગ્ર વિશ્વને ઘેરવા લાગી છે.…
મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન ઉગ્ર અને હિંસક બન્યું, ઇન્ટરનેટ બંધ, આગચંપીનાં બનાવો, કર્ફ્યું પણ લદાયો..
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગને લઈને શરૂ થયેલું આંદોલન ઉગ્ર અને હિંસક બની રહ્યું છે. રાજ્યના મરાઠવાડા…
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનાં સમર્થનમાં ધારાસભ્યો અને સાંસદોએ આપ્યાં રાજીનામાં, ધડાકો થઈ ગયો…
મરાઠા અનામત માટે બેકગ્રાઉન્ડમાં રાજ્યનું વાતાવરણ ગરમાયું છે. ખાસ કરીને અનામત માટે હવે રાજીનામાનું સત્ર શરૂ…
ઓઈલ પરના પ્રતિબંધો હળવા કર્યા બાદ ભારતીય રિફાઈનર્સ વેનેઝુએલામાંથી ડિસ્કાઉન્ટ દરે ક્રૂડ ઓઈલની આયાત કરે તેવી શકયતા
S&P ગ્લોબલ કોમોડિટી ઈનસાઈટ્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, યુએસએ લેટિન અમેરિકન દેશમાંથી ઓઈલ પરના પ્રતિબંધો…
પનીરના ચટાકા ખાવાના હોય તો જોઈ લો, ગળે ઉતરે પનીર, છી.. છી.. છી..,
પનીર એ ઘરોમાં મનપસંદ વાનગી છે, જેનો સ્વાદ ત્યારે લેવામાં આવે છે જ્યારે આપણી માતાઓ ખોરાક…
શું શરાબ નીતિ મામલામાં કમિશન લેવા માટે “આપ” ને ભાજપાએ કહ્યું હતું? : રવિશંકર પ્રસાદ
ઈડીએ કથિત દારુ કૌભાંડમાં અરવિંદ કેજરિવાલને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યાં છે. આ મામલે ભાજપના નેતા…
એક નિવૃત્ત IAS ઓફિસરે શ્વાનને લઈને ઉગ્ર લડાઈ થઈ જતાં મહિલાને લાફો ઝીંક્યો , જુઓ વિડીયો
માન્ય રીતે અમે IAS અધિકારીઓની સફળતા અંગે વાત કરતા હોય છે અને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી…
ભારત અને તાઈવાનથી આવતા લોકો 30 દિવસ સુધી વિઝા વગર થાઈલેન્ડમાં પ્રવેશી શકશે : થાઈ સરકારનાં પ્રવકતા ચાઈ વાચારોન્કે
ગુજરાતીઓ ફરવાના ખુબ જ શોખીન હોય છે અને વિદેશ ફરવાની વાત આવે એટલે થાઈલેન્ડ દરેકના મોઢા…
તુષ્ટિકરણનું રાજકારણ આતંકવાદીઓ બચાવવા માટે આંદોલન કરવા સુધી ઉતરી જાય છે : પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલ જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.તેના…
જે પૈણવું… પૈણવું.. કરતાં હોય તે નવેમ્બરમાં તૈયાર રહેજો, લગ્નના ઘણાં મુહર્ત છે…
આપણા ધર્મમાં કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરતા પહેલા ખાસ મુહૂર્ત અને દિવસ જોવા માં આવે…
બે વર્ષના માસૂમ બાળકની ક્રૂર હત્યાના બનાવે કંડલા ગાંધીધામ પંથકમાં અરેરાટી સર્જી
ગાંધીધામમાં બે વર્ષીય બાળક અમન રૂદલ સરયુગ યાદવનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારવાના બનાવે ચકચાર સર્જી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વરણી
વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટની મિટિંગ મળી હતી. જેમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. શ્રી સોમનાથ…