ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છમાં બ્લાસ્ટ

  ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. પહેલગામમાં આંતકી હુમલાનો ભારતે પણ વળતો જવાબ આપ્યો છે.…

ઓપરેશન સિંદૂર મામલે સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહનો ખુલાસો – ઓપરેશન સિંદૂર ચાલુ છે, જો પાકિસ્તાન હુમલો કરશે તો ભારત પણ સામે જવાબ આપશે.

  પહેલગામમાં હુમલાને લઈને ભારતે જવાબી કાર્યવાહી કરતાં પાકિસ્તાનમાં 9 સ્થળોએ હવાઈ હુમલા કરી આતંકવાદીઓના ઠેકાણાઓને…

ગુજરાતના આ જિલ્લામાં આભ ફાટ્યું! કડાકા-ભડાકા સાથે પોણા 7 ઈંચ વરસાદ, જળબંબાકાર જેવી સ્થિતિ

  7 Inch Rain in Mahuva: ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદની આફત સતત ત્રીજા દિવસે વરસી હતી.…

રજા પર ગયેલા ગુજરાત પોલીસ કર્મીઓ હાજીર હો! ભારત-પાકિસ્તાન યુદ્ધના ભણકારા વચ્ચે લેવાયો મોટો નિર્ણય

  ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને ઐતિહાસિક એરસ્ટ્રાઈક કરી અને આતંકીઓ અને તેમના આકાઓને હચમચાવી નાંખ્યા હતા.…

Gujaratના તમામ પોલીસકર્મીઓની રજા રદ્દ, DGP ઓફિસ દ્વારા કરાયો આદેશ

  ગુજરાતના તમામ પોલીસકર્મીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા તાત્કાલિક અસરથી…

‘કાશ હું પણ માર્યો ગયો હોત…’, ઓપરેશન સિંદૂરમાં પરિવારના 14 સભ્યોના મોત પર આતંકવાદી મસૂદ અઝહર રડ્યો

  પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતા, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ઓપરેશન…

અમારા માટે દેશ પ્રથમ પછી તમામ, ભારતનું પાણી હવે ભારતમાં જ રહેશે અને વહેશે

  પીએમ મોદીનું આ નિવેદન સરકારે 1960માં પાકિસ્તાન સાથે વિશ્વ બેંક દ્વારા મધ્યસ્થી કરાયેલી સિંધુ જળ…

Americaમાં ભારતીયો કરતાં ચીની લોકોની સંખ્યા વધુ, 23 વર્ષમાં એશિયન વસ્તીમાં વધારો

  Americaમાં ભારતીયો કરતાં ચીની લોકોની સંખ્યા વધુ, 23 વર્ષમાં એશિયન વસ્તીમાં વધારો America: ખાસ કરીને…

હવે આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.…

અમદાવાદના જેતલપુર ગામમાં વીજ કરંટ લાગવાથી 2 યુવાનોના મોત

  અમદાવાદના જેતલપુર ગામમાં સોમવારે એક દુ:ખદ ઘટનામાં બે યુવાનોના વીજળીના કરંટથી મોત થયા. ચાર યુવાનો…

Gj 18 મનપા દ્વારા રોડ રસ્તા પર ઠોકી બેસાડેલા હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા હતા, જુઓ વિડિયો

 

દમ લગા કે હૈસો, કચરાની ગાડી ફસાઈ જતા નગરસેવક ધક્કા મારવા કરી રહ્યા છે, જુઓ કયા નગરસેવક વિડિયો

પાણીજન્ય રોગચાળો વકર્યો, કમળાના 7 અને ઝાડા-ઊલટીના 167 કેસ નોંધાયા

  શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં પાણીજન્ય રોગચાળો વધુ વકર્યો છે અને મનપાના ચોપડે કમળાના 7, ઝાડા-ઊલટીના…

નખત્રાણા જતી ST બસ માધાપર ચોકડીથી યાત્રિકોને લીધા વિના રવાના થઇ ગઈ

    એસ.ટી. બસની ફરી એક વખત બેદરકારી અને અવ્યવસ્થાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સોમનાથથી…

ટેમ્પોમાં સવાર બે લોકોએ ઇજા:કોબા પાસે નશો કરનાર કાર ચાલકે ટેમ્પોને અડફેટે લીધો

  ગાંધીનગર – અમદાવાદ હાઈવે ઉપર કોબા સર્કલ પાસે આજે સોમવારે વહેલી સવારે એક કાર ચાલક…