બેંગ્લુરુની એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરનારા 34 વર્ષીય AlI એન્જિનિયર અતુલ સુભાષે પોતાને ઘરે આત્મહત્યા કરી…
Category: General
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ, મંત્રીઓને ખાસ જવાબદારી સોંપાઈ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે, જેમાં મંત્રીઓને જિલ્લા મુજબ ખાસ જવાબદારી…
હર્ષ સંઘવીએ હિન્દુત્વ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હિન્દુત્વ મુદ્દે એક નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે હિન્દુત્વ એ…
હવે નકલી યુનિવર્સિટી પણ સામે આવી!… પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે નકલી યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરવા શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યમાં નકલી અધિકારીઓ, કચેરીઓ, ટોલનાકા બાદ હવે પાટણ ખાતે ચાલતી નકલી એમ.…
અમદાવાદમાં ACBએ 20 લાખની લાંચ લેતા સરકારી વકીલ સહિત 3 ઝડપી લીધા
લાંચીયા બાબુઓ સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે. હવે એસીબીએ છટકું ગોઠવીને અમદાવાદના નરોડામાં મામલતદાર…
કોરોના બાદ અચાનક થનારા મોતનું કારણ?… જાણો, સેમ્પલ તપાસમાં લેતા ખુલાસો થયો
કોરોના બાદ અચાનક થતા મોતો સંસદમાં રજૂ થયા ICMR ના રિસર્ચના તારણો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત…
18 વર્ષીય યુવકનું ઇન્જેક્શનના ઓવરડોઝથી મોત
અમદાવાદ અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલા ઘોડાસર તળાવ પાસે ગત શુક્રવારે એક વિદ્યાર્થીની લાશ મળી હતી. આ…
ઊંઝા એપીએમસી ને બિન હરીફ કરવામાં ભાજપ નિષ્ફળ નિવડયું
ઊંઝા એપીએમસી ને બિન હરીફ કરવામાં ભાજપ નિષ્ફળ નિવડયું છે ત્યારે હવે એશિયાની સૌથી મોટી આ…
અમેરિકામાં ભેંસોની ખોપડીઓનો પહાડ શા માટે ખડકાયો હતો?
બાઇસન એટલે કે અમેરિકન જંગલી ભેંસના હાડપિંજરના પહાડ પર ઊભેલા બે માણસોની તસવીર એ અમેરિકાના વસાહતીકરણ…
ચાની ચૂસકી મારતા જ એક પરિવારના ત્રણ લોકોના મોત
હકીકતમાં બંસવાડા જિલ્લાના અંબાપુરા સ્ટેશન વિસ્તારમાં એક પરિવારના ત્રણ સભ્યોના મોત થઈ ગયા, જ્યારે તેમણે ચા…
100 કિમીની રેન્જવાળી ઈલેક્ટ્રિક સાઈકલ, માત્ર ₹999માં લોન્ચ થઈ
ભારતીય મોબાઇલ માર્કેટમાં ક્રાંતિ લાવનાર કંપની Jio તેની નવી ઇલેક્ટ્રિક સાઇકલ સાથે શહેરી પરિવહનમાં ક્રાંતિ લાવવાની…
ભાજપના મંડલ પ્રમુખોની 25 ડિસેમ્બર સુધીમાં નિમણૂકો થઇ જશે
ગુજરાત ભાજપના મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામા આવ્યા બાદ ભાજપના પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડે…
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર દાદાનો મોટો નિર્ણય
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની કમાન મજબૂત બનાવવાનું શરૂ કર્યું…
1 લીટર કેમિકલથી કેવી રીતે બને છે 500 લીટર નકલી દૂધ? પીતા પહેલા 3 ટેસ્ટ કરજો
આયુર્વેદમાં દૂધને અમૃત માનવામાં આવે છે. આપણા વડીલો પણ કહે છે કે, દૂધ અને ધીના સેવનથી…
પ્રાંતિજ ખાતે તસ્કરોએ બે મકાન અને એક મંદિરને નિશાન બનાવ્યું
– એક મકાન માલિક સારીના લગ્ન મા ગયા ને બીજા મકાન માલિક ગાંધીનગર ખાતે ગયા ને…