અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક વારસાને દર્શાવતું મ્યુઝિયમ તેમજ રૂ. ૨૯૮ કરોડના ખર્ચે નિર્માણ થતાં અનંત અનાદિ…
Category: General
વડીલ કે કોર્પોરેટરને ‘પ્રમુખ પદ’ નહીં આપવાની વિચારણા..!
આગામી દિવસોમાં 21 જિલ્લા-મહાનગરોના પ્રમુખ જાહેર કરી દેવાય તેવી શક્યતા: બાકીના નામો નવા પ્રદેશ અધ્યક્ષ ફાઇનલ…
રાજકારણમાં ઉથલપાથલના સંકેત? કોણે આગાહી કરી, આગાહી કાર અનેક વખત સાચા પડ્યા છે, વરસાદી આગાહીના પ્રણેતા હવે રાજકીય આગાહીથી ચર્ચાનો વિષય, અંબાલાલ ની આગાહી
ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની છે. આવું અમે નહિ, પરંતું જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે…
ગુજરાત પોલીસની નવી પહેલ : દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ થશે
અમદાવાદ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી…
વિનાશક ભૂકંપની આગાહી: બાબા બિગ્સે વિસ્ફોટક ભૂકંપ વિશે ચેતવણી આપી!
આજકાલ, ઘણા લોકો પોતાના ભવિષ્ય અને સમગ્ર વિશ્વમાં શું થઈ રહ્યું છે તે જાણવામાં રસ ધરાવે…
અમદાવાદના પેલેડિયમ મોલ ખાતે આતંક અને તોડફોડ કરનાર આરોપી નું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું, 4 ફરાર આરોપીની શોધખોળ ચાલુ
અમદાવાદ અમદાવાદના પોશ વિસ્તારમાં એસ. જી. હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ ખાતે ગત શુક્રવારે લુખ્ખાઓએ જાહેરમાં…
જ્યારે 111 નાગા સાધુઓ 4000 અફઘાન સૈનિકોને પડ્યા હતા ભારે.. નાગા સાધુઓની બહાદુરીની સ્ટોરી.. જાણો
ગઈકાલે મહાકુંભનું પહેલું અમૃત સ્નાન પૂર્ણ થયું. આ અમૃત સ્નાનમાં, નાગા સાધુઓએ પવિત્ર સંગમમાં સૌપ્રથમ ડૂબકી…
કેનેડાની સરકારે આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓ અને વિદેશી કામદારોના જીવનસાથી માટે ઓપન વર્ક પરમિટ (OWP) નિયમોમાં સુધારો કર્યો
કેનેડા કેનેડાની સરકારે આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓ અને વિદેશી કામદારોના જીવનસાથી માટે ઓપન વર્ક પરમિટ (OWP) નિયમોમાં સુધારો…
અમરેલીમાં પાટીદાર દીકરીને લઈને પરશોત્તમ રૂપાલાનું નિવેદન પોલીસે જે દીકરીનું સરઘસ કાઢ્યું કે ખોટું છે : પરશોત્તમ રૂપાલા કોંગ્રેસ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે : પરશોત્તમ રૂપાલા
હવે સુરતમાં કોંગ્રેસનું ‘નારી સ્વાભિમાન આંદોલન’ અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટી સામે થયેલ પોલીસ •…
અમરેલી પત્રકાંડમાં મહિલા સહિત આરોપીનું સરઘસ કાઢનારા ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા
અમરેલી પત્રકાંડમાં મહિલાનું સરઘસ કાઢવા બદલ પોલીસ તંત્ર પર રીતસરના માછલા ધોવાતા પોલીસ જાગી છે. પોલીસના…
RSSની સ્થાપનાના ૧૦૦ વર્ષમાં પ્રવેશ નિમિત્તે પ્રથમવાર ગાંધીનગર ખાતે ૧૦૮ શાખા સાથે ‘સંઘ શતાબ્દી સંગમ’ યોજાયો
…………………… રામકથા મેદાનમાં આયોજિત સંગમમાં દિવ્યાંગ તેમજ બહેનો સહિત ૨,૦૦૮ યુવા સ્વંયસેવકો સહભાગી થયા …………………… વિવિધ…
વિકાસ પુરુષની વિકાસયાત્રામાં કયા ધારાસભ્યએ પોતાનો જન્મદિવસ ન ઉજવીને કેન્દ્રીય ગૃહમંત્રીના હાથ મજબૂત કર્યા
ગુજરાતમાં 182 ધારાસભ્યો છે ત્યારે સૌથી ધનાઢય અને રીચ એવા માણસના ધારાસભ્ય જે એસ…
રાજ્યના મુખ્યમંત્રીએ લોકલાગણીને માન આપી એક ઝાટકે 11 ગામના નામ બદલી નાખ્યા, હિન્દુ નામ આપી દીધા
મધ્ય પ્રદેશ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રવિવારે શાઝાપુરમાં 11 ગામોના નામ બદલી લીધા છે. આ…
જુગારધારા કેસના કોર્ટે 19 આરોપીને સુઓમોટો પાવર વાપરી ડિસ્ચાર્જ કર્યા
સરદારનગર પોલીસની ગુનાઇત બેદરકારીને કારણે જુગારધારા કેસના 19 આરોપી ડિસ્ચાર્જ થઇ ગયા છે. સરદારનગર પોલીસે વર્ષ…
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ? OBC ચહેરાની તલાશ… સંગઠનનો ઇતિહાસ આવો રહ્યો.. જાણો
ગુજરાત ભાજપને ગણતરીના દિવસોમાં નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે. અત્યાર સુધી પ્રદેશ ભાજપને 10 પ્રદેશ…