કોરોના અટકાયત કામગીરી સાથે સરકારે સમાંતર રીતે વિકાસની કામગીરી અવિરત ચાલુ રાખી છે;મુખ્યમંત્રી વિજય રૂપાણી

રાજકોટ તારીખ ૭ જૂન – રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોની મકાન,…

સાંસે હો રહી હૈ કમ, ચલો પેડ લગાયે હમ,

     દેશમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકોએ સ્વજનો પોતાના ગુમાવ્યા છે. ત્યારે આ કોરોનાની મહામારીમાં…

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ના કાર્યકરો ભાજપના કાર્યકરો કરતાં ચઢીયાતા સાબિત થઈ રહ્યા છે

ગુજરાતમાં વર્ષોથી એક કારણે સાંભળવા મળ્યું છે કે ગુજરાતમાં બે પાર્ટી જ ચાલે અને ત્રીજાે મોરચો…

શ્રી ઉદયભાઇ કાનગડ (ભા.જ.પ. અધ્યક્ષશ્રી ઓ.બી.સી. મોરચો, ગુજરાત પ્રદેશ) ના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ

  પ્રકૃત્તિ ના પ્રેમ નું મમત્વ એટલે ફૂલ ફળપત્તા ને વૃક્ષ, માં પ્રકૃત્તિ ના જતન અને…

રાજ્ય સરકાર પર્યાવરણ રક્ષા માટે પવન-સૌરઊર્જા-ઇલેકટ્રીક વાહનોના ઉપયોગ પર વિશેષ ફોકસ કરી રહી છે :- વિજય રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અહેવાલ અને સ્ટેટ એકશન પ્લાનનો વિમોચન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાત…

જીયુવીએનએલની ચારેય વીજ કંપનીઓ દ્વારા કુલ ૩૯૭૯ સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્સ માટે ૨૫૦૦ મેગાવોટ ક્ષમતાના પીપીએ કરાયા – ઊર્જામંત્રી શ્રી સૌરભ પટેલ

ઊર્જા મંત્રીશ્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપી અને ગ્રીન એનર્જી…

GJ-18 ખાતે ” કેપીટલ ઈવી ” દ્વારા 40 ઈલેકટ્રીક વાહનોનું પ્રસ્થાન કલેકટર દ્વારા કરવામાં આવ્યું

વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂન ૨૦૨૧ ના રોજ ગાંધીનગર ખાતે  પર્યાવરણને અનૂકૂળ ઇલેક્ટ્રીક વાહનોની ટેક્ષી સર્વિસ…

દેશમાં કોરોના ની ત્રીજી લહેર માં કયા રાજ્યોમાં બાળકો સંક્રમિત થયા વાંચો…

દેશમાં કોરોનાની મહામારી ના કારણે પ્રથમ વેવ માં જે કોરોના થયો હતો ત્યારે બેડ પણ મળી…

બનાસ ડેરી ધ્વારા 1 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ : શંકર ચોધરી

ઉતર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવતા દિવસોમાં બનાસ ડેરી દ્વારા ૧ કરોડ વૃક્ષો ઉછેરવા રોપા વાવવાનો સંકલ્પ…

દહેગામ ખાતે રૂપિયા ૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવીન બસ સ્ટેશનનું રાજયના નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલના હસ્તે કરાયું લોકાર્પણ

  નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયના નાગરિકોની સલામત યાતાયાતની સૂવિધાઓ પુરી પાડી…

ગુજરાતે સામાન્ય માનવીઓ માટેની પરિવહન સેવા એસ.ટી ના બસમથકોને એરપોર્ટજેવા અદ્યતન બસપોર્ટ તરીકે વિકસાવીને દેશમાં નવું મોડેલ પ્રસ્થાપિત કર્યુ છે:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતે સામાન્ય-મધ્યમવર્ગીય-ગરીબ માનવીઓ માટેના પરિવહન સેવા માધ્યમ એસ.ટી.ના બસ…

માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા આગામી ૨૭,જુન,૨૦૨૧ના રોજ યોજાશે.

માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા આગામી ૨૭,જુન,૨૦૨૧ના રોજ યોજાશે માહિતી નિયામક કચેરી…

યુવાનોને રોજગારી પૂરી પાડવી એ જ અમારો નિર્ધાર રાજ્યના ઊર્જા વિભાગ હસ્તકની પાંચ વીજ કંપનીઓમાં ૨૬૦૦થી વધુ યુવાઓની નિમણૂક – ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ

ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના શિક્ષિત યુવાનોને સરકારી સેવામાં જોડીને રોજગારી આપવાના…

CM અમરિંદર સિંહે પાડી દીધો ખેલ, પાર્ટીમાં ઘમાસાણ વચ્ચે AAPના 3 MLA કૉંગ્રેસમાં સામેલ

ઘરેલૂ રાજકીય સંકટથી ઝઝૂમી રહેલા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે એકવાર ફરી પોતાની રાજકીય સમજની ધાર…

ગાંધીનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કોરાનાકાળમાં અનાથ બનેલાં બાળકોના ડેટા કલેકશનની કામગીરીનો આરંભ

કોરોનાકાળ દરમ્યાન માર્ચ- ૨૦૨૦ પછી માતા-પિતા અવસાન પામ્યા હોય તેવા બાળકો માટે રાજય સરકારે મુખ્ય મંત્રી…