આગામી ચોમાસાની ઋતુમાં ગ્રામ્ય વિસ્તારોમાં વોટર લોગીંગની સમસ્યા ઉભી થાય નહી તે માટે ગામના સરપંચ…
Category: Main News
નોકરી ન મળતા સુસાઇડ નોટ લખી યુવાન સિવિલ હોસ્પિટલ પહોંચ્યો
બીબીએની લાયકાત હોવા છતાં નોકરી નહી મળતા પરિવારજનો યુવાન ઉપર દબાણ કરતા કંટાળેલા યુવાને સુસાઇડ…
ગુજરાતના મહાનગરનો સૌથી પહેલો બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યો
પશુઓના છાણમાંથી બાયોગેસ ઉત્પન્ન કરવાનો ગુજરાતના મહાનગરોમાંનો સૌપ્રથમ બાયોગેસ પ્લાન્ટ અમદાવાદના દાણીલીમડા અને બાકરોલ કરુણા…
સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ વચ્ચેના ભાગમાં તબક્કાવાર જનભાગીદારીથી નદી સાફ કરાશે
અમદાવાદ શહેરના મધ્યમાંથી રહેલી સાબરમતી નદીને આવતીકાલે 14 મેથી સાફ કરવાની શરૂઆત કરવામાં આવશે.…
ફી ન ભરતા 150 વિદ્યાર્થીના પરિણામ સ્કૂલે અટકાવ્યાં
અમદાવાદના શાહીબાગ આવેલી GGI કેન્ટોનમેન્ટ સ્કૂલ ફી મામલે વિવાદમાં આવી છે. એડમિશન સમયે ફીમાં ભણાવવાની…
અમદાવાદમાં પાલતું કૂતરાએ 4 મહિનાની બાળકીને ફાડી ખાધી
અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં પાલતું રોટવીલર શ્વાને 4 મહિનાની બાળકી અને…
જનજીવન પૂર્વવત થતા રાજ્ય સરકારનો નિર્ણય : તમામ કર્મચારીઓ-અધિકારીઓ રજા લઈ શકશે
ભારત-પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધની સ્થિતિને પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે કોઇપણ સ્થિતિને પહોંચી વળવા…
“પાણી અને લોહી એક સાથે ન વહી શકે” ઃ PM મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યુ
પાકિસ્તાન સાથે યુદ્ધવિરામના 51 કલાક પછી, PM મોદીએ સોમવારે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન…
પંજાબમાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક 14 પર પહોંચ્યો.. 6 ગંભીર, 5ની ધરપકડ કરવામાં આવી
પંજાબના અમૃતસર જિલ્લાના મજીઠા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 14 લોકોનાં મોત થયા છે. જ્યારે…
શ્રીગંગાનગરમાં બ્લેકઆઉટ અને બજાર બંધ રાખવાના નિયંત્રણો પણ દૂર કર્યા
રાજસ્થાન મંગળવારે રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક એક મિસાઈલ જેવી વસ્તુ મળી આવી હતી. પોલીસે તેને પોતાના…
ડ્રોન હુમલામાં મહિલાનું મોત, સરકાર 5 લાખ આપશે : હોશિયારપુરમાં ડ્રોન જોવા મળ્યા.. સેનાની ટીમે તેમને હવામાં ફેંકી દીધા
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે 9 મેના રોજ ફિરોઝપુરના ખાઈ ફેમ ગામમાં ડ્રોન હુમલામાં ઘાયલ થયેલી મહિલા…
પંજાબના આદમપુર એરબેઝ પરથી મોદીનું સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા. અહીં સૈનિકોને સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ સૈનિકોને…
બોલો લ્યો, પાકિસ્તાનની નાપાક સરકારે તો હદ કરી… ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા આતંકવાદીઓના પરિવારને આપશે 1 કરોડની સહાય
પાકિસ્તાન સરકારે જાહેરાત કરી છે કે ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા તમામ આતંકવાદીઓના પરિવારોને 1 કરોડ…
વડોદરા ખાણ ખનીજ વિભાગમાં બે લાખની લાંચ કેસમાં આખો ઓફિસ સ્ટાફ આરોપી બન્યો, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ ઘટના
વડોદરા ખાણ ખનીજ વિભાગ કચેરીમાં 2 લાખની લાંચ લેતા બે અધિકારીને ACBએ ઝડપી પાડ્યા હતા.…
રાજકોટમાં સમૂહ લગ્નમાં કરિયાવરમાં આપેલા દાગીના નકલી હોવાનો આરોપ, જાણો આયોજકે શું કરી સ્પષ્ટતા
રાજકોટમાં એક સમૂહ લગ્નમાં કરિયાવરમાં આપેલા દાગીના નકલી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે…