અત્યાર સુધીમાં દેશમાં કુલ 8 વખત જાતિગત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે. બ્રિટિશ…
Category: Main News
કલિંગ યુનિવર્સિટીમાં નેપાળી વિદ્યાર્થિનીનો આપઘાત? પંખા સાથે લટકતો મૃતદેહ મળ્યો, આત્મહત્યાની આશંકા; 3 મહિનામાં બીજો કેસ
ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં આવેલી કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ ટેકનોલોજી (KIIT)માં ગુરુવારે એક નેપાળી વિદ્યાર્થિની તેના…
નેશનલ હેરાલ્ડ કેસ, દિલ્હી કોર્ટમાં બીજી સુનાવણી
નેશનલ હેરાલ્ડ કેસની બીજી સુનાવણી શુક્રવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. આ પહેલા 25 એપ્રિલે…
બાબાનો ભીષ્મ શ્રૃંગાર શું છે, જેને કરવામાં 5 કલાક લાગે છે?
કપાટ ખૂલ્યાં પછી ભીષ્મનો શણગાર દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયા પણ રસપ્રદ છે. સૌપ્રથમ, શિવલિંગ…
કેદારનાથ ધામનાં કપાટ ખૂલ્યાં
શુક્રવારે કેદારનાથ ધામનાં કપાટ ખોલવામાં આવ્યાં. કપાટ ખૂલતાંની સાથે જ ભક્તોએ મંદિરની અંદર અખંડ જ્યોત સળગતી…
બાંગ્લાદેશમાં ISI એજન્ટો ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે:ઉત્તર-પૂર્વમાં શસ્ત્રોનો પુરવઠો વધારવાનો પ્રયાસ : પાકિસ્તાની હાઈ કમિશનરે બે ગુપ્ત બેઠકો યોજી
ઢાકા પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI બાંગ્લાદેશમાં સક્રિય થઈ ગઈ છે. ઢાકામાં…
અનામત માટે ધર્મ પરિવર્તન એ બંધારણ સાથે વિશ્વાસઘાત : સુપ્રીમ કોર્ટે
નવીદિલ્હી આંધ્રપ્રદેશ હાઈકોર્ટે કહ્યું છે કે જો અનુસૂચિત જાતિ (SC) સમુદાયનો કોઈ વ્યક્તિ પોતાનો ધર્મ…
વીજળી પડવા અને ઝાડ પડવાની ઘટનાઓમાં 10 લોકોના મોત થયા
ગુરુવારે રાત્રે દિલ્હી-એનસીઆર, યુપી અને છત્તીસગઢમાં વાવાઝોડા, વીજળી પડવા અને ઝાડ પડવાની ઘટનાઓમાં 10…
ચંડોળા તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવશે
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સૌથી ચર્ચાસ્પદ મુદ્દો અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં તોડવામાં આવી રહેલા બાંધકામો…
વડોદરામાં નેશનલ હાઈવે-48 પર, ગોલ્ડન ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના, વાહનચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત
વડોદરા શહેરમાં દિનપ્રતિદિન અકસ્માતના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ ખાસ…
અમદાવાદ-રાજકોટમાં ગરમીનો પારો 44 પર પહોંચશે
રાજ્યમાં આગઝરતી ગરમીને વચ્ચે માવઠાંની આગાહી કરવામાં આવી છે. 3થી 6 મે દરમિયાન રાજ્યના અલગ અલગ…
ચહલ IPLમાં સૌથી વધુ 4+ વિકેટ લેનાર બોલર બન્યો
IPL-18ની 49મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)એ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને 4 વિકેટથી હરાવ્યું. ચેપોક સ્ટેડિયમમાં…
હાનિયા આમિરે PM મોદીને કરી અપીલ!
22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસ્યા છે.…
પાકિસ્તાને UNSCના નિવેદનમાંથી TRFનું નામ હટાવ્યું : વિદેશ મંત્રીએ સંસદમાં સ્વીકાર્યું
પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના નિવેદનમાંથી પહેલગામ આતંકવાદી હુમલો કરનાર સંગઠન ધ રેઝિસ્ટન્સ…
પાકિસ્તાની સાંસદે કહ્યું- બાબરીની પહેલી ઈંટ PAK સૈનિક મૂકશે
પાકિસ્તાનમાં બિલાવલ ભુટ્ટોની પાર્ટીના નેતા પલવાશા ખાને સંસદમાં ભારત વિરોધી ટિપ્પણી કરી છે. ભારત અને…