ચૂંટણી જાહેર થવાની ગણતરીના દિવસ બાકી છે ત્યારે અનેક લોકો પોત પોતાની માંગણીઓ લઈને સચિવાલય તરફ…
Category: Main News
ચૂંટણી 2024 અને રાજ્ય વિધાનસભાઓના કાર્યક્રમની ઘોષણા કરવા માટે ચૂંટણી આયોગ શનિવારે 16 માર્ચે પ્રેસ કોન્ફરન્સ કરશે
ચૂંટણી 2024 અને રાજ્ય વિધાનસભાઓના કાર્યક્રમની ઘોષણા કરવા માટે ચૂંટણી આયોગ શનિવારે 16 માર્ચે પ્રેસ કોન્ફરન્સ…
22 માર્ચ સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં 42 ડિગ્રી સુધી તાપમાન ઉંચકાશે : અંબાલાલ પટેલ
ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ થાય છે. જ્યારે…
ચ- 0 પાસે ભંગારમાં આગ લાગી, ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ આગ ઉપર કાબુ મેળવી રાહતનો દમ લીધો
ગાંધીનગરના ચ- 0 સર્કલ નજીક મેટ્રો સ્ટેશન નજીક ભંગારનાં સામાનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતાં ફરજ…
ત્રણ ભાઈઓ બહાર ગામ ગયા અને ત્રણેય ભાઈઓના ઘરમાં તસ્કરો હાથફેરો કરી ગયા …
માણસા તાલુકાના બોરૂ ગામના એક કુટુંબનાં ત્રણ ભાઈઓનાં બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ એક મકાનમાંથી સોના…
ભાજપની બે મહિલા નગર સેવક સસ્પેન્ડ, ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં, જરાય ચલાવી નહીં લેવાય, આવાસ કૌભાંડ, વાંચો વિગતવાર
જનતાએ ચૂંટેલા જનપ્રતિનિધિઓનું કામ જનતાની સેવાનું હોય છે. પરંતુ એવા ઘણા નેતાઓ હોય છે જે સેવા…
રાજ્ય સરકાર દ્વારા 14 જેટલાં અધિકારીઓને બઢતી આપવામાં આવી.. વાંચો લિસ્ટ….
GAS(Jr. Scale) to GAS(Sr. Scale) Promotion Notification Date-14.03.2024 (PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લીંક પર ક્લીક…
લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના 65 ડીવાયએસપીની બદલી, વાંચો લીસ્ટ…
DySP Transfer Order 14.3.2024 ( PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લીંક પર ક્લીક કરો) લોકસભા ચૂંટણી…
બોટાદ ખાતેથી ભેળસેળયુક્ત મરચા પાવડર બનાવતી ફેક્ટરી પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર
*બોટાદની પેઢી ખાતેથી રૂ. ૪.૮ લાખની કિંમતનો ૨૪૩૮ કિ.ગ્રા. ભેળશેળયુક્ત મરચા પાવડરનો જથ્થો જપ્ત કરાયો: ખોરાક…
CAA કાયદો કોઈ નાગરિકની નાગરિકતા છીનવતો નથી પણ,પાડોશી દેશોમાંથી ભારતમાં આવેલા પીડિતોને નાગરિકતા આપે છે:ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
*ગુજરાતમાં CAAના સંપૂર્ણ- ઝડપી અમલ માટે સરકાર કટિબદ્ધ* ******** *કેન્દ્ર સરકાર દ્વારા CAA કાયદાના અમલ બદલ…
કાલથી Paytm ની ઘણી બધી સેવાઓ બંધ… વાંચો શું ચાલુ રહેશે…
ફિનટેક કંપની પેટીએમ પેમેન્ટ્સ બેંક સામે આરબીઆઈએ કડક કાર્યવાહી કરી છે. જેમાં કંપનીની ઘણી સેવાઓ પર…
ચૂંટણી કમિશનર માટે જ્ઞાનેશ કુમાર અને બલવિંદર સંધુના નામ ફાઇનલ, અધીર રંજન ચૌધરીએ ચૂંટણી પંચની જાહેરાત પહેલા મોટો દાવો કર્યો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ ચૂંટણી પંચ (EC)ની જાહેરાત પહેલા મોટો દાવો કર્યો છે કે,…
પાર્સલમાં વધારે સંભાર ના આપતા સુપરવાઈઝરની હત્યા…પિતા-પુત્રની ધરપકડ
તામિલનાડુના ચેન્નાઈમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઈની એક રેસ્ટોરન્ટમાં એકસ્ટ્રા સાંભાર ના મળવાથી નારાજ…
કેન્દ્ર સરકારે ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પર નવી લગામ લગાવી, માર્કેટીંગનાં નામે હવે ડોકટરોને ગિફ્ટ આપવા પર પ્રતિબંધ…
કેન્દ્ર સરકારે ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પર નવી લગામ લગાવી છે. સરકારે દવાઓના માર્કેટિંગ માટે એક સમાન આચારસંહિતાની…
મોરબી જિલ્લાની ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવામાં આવશે,હિંમતનગરને અડીને આવેલા ૮ ગામોના સોસાયટી વિસ્તારો ભેળવીને નગરપાલિકાની હદ વધારાશે …
રાજ્યના વર્ગ ત્રણના કર્મચારીઓએ પણ તેમની મિલકતો જાહેર કરવી પડશે. મળતી જાણકારી અનુસાર, સામાન્ય વહીવટ વિભાગે…