28 નિર્દોષોના મોતની જવાબદારી કોણ લેશે ?,આરોપીઓની મિલકતો વેચીને પણ લોકોને વળતર આપો…: હાઈકોર્ટ

રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ માટે ગુજરાત હાઇકોર્ટે મનપા કમિશ્નરને જવાબદાર ઠેરવ્યા છે. હાઇકોર્ટે સોય ઝાટકીને જણાવ્યું હતું…

113 યુગલો પ્રભુતામાં પગલાં પાડવાના હતા અને આયોજક જ પાણીમાં બેસી જતાં વર કન્યાના પરિવારો પોલીસ સ્ટેશન પહોંચ્યા

ન વાગી શરણાઈ ન વાગ્યા ઢોલ, માંડવે મુહૂર્ત પર પહોંચ્યા તો આખીય જગ્યા વેર વેરાન હતી.…

ઈસ્લામ અપનાવનારા લોકોમાંથી 77 ટકા ખ્રિસ્તિ ધર્મમાંથી

શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી વધુ ઝડપથી કયા ધર્મને પાળતા લોકોની સંખ્યા વધી રહી…

હે ભગવાન….. આ તે કેવા લેખ લખ્યા કે, સ્વજનોની અંતિમ ક્રિયા પણ ના કરી શક્યા..

અમારા સ્વજનો ક્યાં..મારી વ્હાલી દીકરી..દીકરો ભાઈ ક્યાં, આ ચીખ પોકાર છે રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોની મોલ…

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એફ.એસ.એલ ખાતે પહોંચી મૃતકોના DNAની કામગીરીની સમીક્ષા કરી

રાજકોટ બનેલી દુર્ઘટના બાદ હાલમાં એફ.એસ.એલ દ્વારા મૃતકોના DNA કલેક્ટ અને મેચ કરવાની કામગીરી ચાલી રહી…

TRP ગેમિંગ ઝોન મામલે મનપાની લાલિયાવાડીનો વધુ એક નમૂનો સામે આવ્યો

TRP ગેમિંગ ઝોનમાં લાગેલી આગજનીના બનાવમાં માસૂમ બાળકો સહિત કુલ 28 લોકોના મોત થયા છે. રાજ્યભરમાં…

રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ ફટાફટ IPS-IAS અધિકારીઓની બદલી, વાંચો લિસ્ટ..

રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે સરકારે મોટી કાર્યવાહી કરી છે, પાંચથી વધુ IPS-IAS અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના…

TRP ગેમઝોન ઘટનાં: બાંધકામ અને મંજૂરી મુદ્દે મનપાની ટીપી શાખાએ હાથ ખંખેર્યા

રાજકોટ TRP ગેમઝોનની ઘટનાના પ્રથવ વખત સીસીટીવી સામે આવ્યા છે. વેલ્ડિંગના તણખા ઝરતાં આગ લાગી હોવાનું…

‘રેમલ’નો કહેર,દરિયાકાંઠા વિસ્તાર માંથી 1.10 લાખ લોકોને બહાર કઢાયા

બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં રવિવારે મધ્યરાત્રિએ ચક્રવાતી તોફાન ‘રેમલ’નો કહેર જોવા મળી રહ્યો છે.…

આગકાંડમાં બે પોલીસ ઇન્સપેક્ટર, બે આસિસ્ટન્ડ એન્જિનિયર અને બે ડેપ્યુટી એન્જિનિયરને તાત્કાલિક અસરથી ફરજમોકુફીના આદેશો

શનિવારે સાંજે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ ચકચારી મામલામાં છ સરકારી…

વડાપ્રધાન મોદી 400 નહીં પણ 500ને પાર કરશે : ઉમા ભારતી

સાત તબક્કાની લોકસભા ચૂંટણી 2024 ના છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ છે. 4 જૂન પરિણામની…

આ એક વખતની દુર્ઘટના હોય તેમ નથી, દર વખતે, હાઈકોર્ટ, સુપ્રિમ કોર્ટના નિર્દેશોનો અનાદર કરવામાં આવે છે : ગુજરાત હાઇકોર્ટ

રાજકોટ TRP ગેમઝોનમાં આગ લાગતાં જાનહાનિ થવા પામી હતી. દરમિયાન ફોરેન્સિકની ટીમે મૃતકોનાં DNA ટેસ્ટ લીધા…

દેશમાં 2019 પછી બાળકોના ઓનલાઇન યૌન શોષણના કેસોમાં 87 ટકા વધારો

વિશ્વમાં પ્રતિ વર્ષ 30 કરોડથી વધુ બાળકો ઓનલાઇન યૌન શોષણ અને હેરાનગતિનો શિકાર થઈ રહ્યા છે.…

Trp અગ્નીકાંડ : આ વ્યક્તિ કાપડનો વેપારી છે અને તે આરોપી નથી, અંતે છોડી મુકાયો…

ગઈકાલે શહેરના નાના મૌવા પાસે મોકાજી સર્કલ પાસે આવેલ ટી.આર.પી ગેમ ઝોનમાં ભયાનક આગ લાગી હતી.…

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી દ્વારા સમગ્ર દેશમાં તા. 22જૂનના રોજ નેશનલ અદાલતનું આયોજન

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી દ્વારા સમગ્ર દેશમાં તા. 22જૂનના રોજ નેશનલ અદાલતનું આયોજન કરવામાં…