રાજ્યના 91 જેટલા તબીબી અધિકારીઓ અને 37 બોન્ડેડ તબીબી ઓફિસરોની ટ્રાન્સફર કરાઈ

રાજ્યમાં અધિકારીઓની બદલી બઢતીના દોર વચ્ચે હવે આરોગ્ય વિભાગમાં બદલીનો ઘાણવો આવ્યો છે રાજ્યના 91 જેટલા…

CAA મુદ્દે મમતા બેનર્જીએ કહ્યું, “પહેલા મને નિયમો જોવા દો, જો આ નિયમથી લોકોના અધિકારોનું ઉલ્લંઘન થશે તો અમે લડીશું

નરેન્દ્ર મોદી સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે CAA અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. સરકારની…

આજે ગાંધીનગર ઉત્તર વિધાનસભાની ટીમ દ્વારકેશ-11 અને ઘાટલોડિયા વિધાનસભાની ટીમ થલતેજ સીસી વચ્ચે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુકાબલો…

ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના રમતગમત અને…

દહેગામ તાલુકાના ઈશનપુર ગામમાં વર્ષ – 2021માં થયેલી હત્યામાં આરોપીને આજીવન કેદની સજા…

ગાંધીનગરના દહેગામ તાલુકાના ઈશનપુર ગામમાં વર્ષ – 2021માં ગાળો બોલવાની અદાવતમાં પરિણીતાની દાંતીનાં ઉપરાછાપરી ઘા ઝીંકી…

દેશ ભરમાં CAA લાગુ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં આવેલા વિસ્થાપિતોને ભારતમાં પોતાનું ‘કાયમી ઘર’ મળી જશે

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં આવેલા વિસ્થાપિતોને ભારતમાં પોતાનું ‘કાયમી ઘર’ મળી જશે, કારણ કે તેમની…

ફાઈનાન્સ કંપનીની દાદાગીરી: લોનની રકમ ના ભરાતા કર્મચારીઓ મહિલાનું બાળક ઉપાડી ગયાં

ઝારખંડના ગઢવામાં એક માઇક્રો ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓએ સમયસર લોન ચૂકવવામાં નિષ્ફળ રહેવા બદલ મહિલાના 12 વર્ષના…

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા CJ ચાવડાને ભાજપના MLA દ્વારા સીટ ખાલી કરી આપી

ગાંધીનગર, GJ-18 ખાતેના રાંદેસણ ખાતે પ્રજા વત્સવનેક નામદાર મહારાજા સાહેબશ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ની પ્રતિમા અનાવરણ આજ…

GJ-18 જિલ્લામાં લોકસભાની ચુંટણીમાં ભાજપની લીડ જે વિસ્તારમાંથી કપાશે તે MLA થી લઈને સદસ્યો, નગરસેવકોનો વારો નીકળી જશે

ગાંધીનગર, ગુજરાતનું કહેવાતું GJ-18 ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાલ સાંસદ છે, અને ઉમેદવાર તરીકે…

GJ-18 રાંદેસણ ખાતે પ્રતિમા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલની અનાવરણ કાર્યક્રમમાં માનવમહેરામણ ઉમટ્યું

ગાંધીનગર, ભારત દેશ આઝાદ થતા પહેલા રાજા રજવાડાઓએ જમીનથી લઈને અનેક ચીજ વસ્તુઓ દેશની પ્રદાન કરી…

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની ત્વરીત અને ઝડપી કામગીરીના કારણે ટુંકા સમયમાં આ એવોર્ડની પસંદગી શક્ય બની છે : ભાનુબેન બાબરીયા

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ…

બે જણા હથિયાર સાથે મજાક કરી રહ્યા હતા અને થયું ફાયરિંગ, એકનું મોત…

રાજ્યમાં છાશવારે વાહન ચલાવતી સમયે કરાતા સ્ટંટના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ક્યારેક સ્ટંટ કરનારને…

દિલ્હીના ઈન્દ્રલોકમાં નમાજ અદા કરી રહેલા યુવકોને લાત મારવા બદલ એક પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો

દિલ્હીના ઈન્દ્રલોકમાં શુક્રવારના રોજ નમાજ અદા કરી રહેલા યુવકોને લાત મારવા બદલ એક પોલીસ કર્મચારીને સસ્પેન્ડ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12મી માર્ચે અમદાવાદમાં, ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રથમ ભાગનો આરંભ કરાવશે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12મી માર્ચ એટલે કે દાંડી દિવસના દિવસે ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રથમ…

જો સંસ્થાઓની બરબાદી રોકવામાં ના આવી તો લોકતંત્ર પર તાનાશાહીનો કબ્જો થઇ જશે : મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલના રાજીનામાને ભારતીય લોકતંત્ર માટે ચિંતાજનક ગણાવ્યું છે. આ સાથે જ કોંગ્રેસે…

ગાંધીનગર સેક્ટર 13ના રંગમંચ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ‘અનુસૂચિત જાતિ સહકારી મહાઅધિવેશન’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

ગાંધીનગર સેક્ટર 13ના રંગમંચ ખાતે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાતભરમાં એક નવતર પહેલ રૂપ…