મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું એક વિવાદાસ્પદ નિવેદન , “પોલીસ દરેકની સુરક્ષા કરી શકતી નથી”

હરિયાણાના નૂહમાં ભડકેલી હિંસા પર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે…

ઉત્તર પ્રદેશમાં અનાથ અને મજૂરોના હોંશિયાર બાળકોને શ્રેષ્ઠ સુવિધાઓ સાથે રેસિડેન્શિયલ સ્કુલોમાં ભણાવવાની તૈયારી

ઉત્તર પ્રદેશ સરકાર ગરીબો, અનાથ અને મજૂરોના હોંશિયાર બાળકોને શ્રેષ્ઠ સુવિધાઓ સાથે રેસિડેન્શિયલ સ્કુલોમાં ભણાવવાની તૈયારીઓને…

દક્ષિણ જાપાનમાં આવેલા શક્તિશાળી વાવાઝોડા ‘ખાનૂન’ને કારણે મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ રદ

દક્ષિણ જાપાનમાં આવેલા શક્તિશાળી વાવાઝોડા ‘ખાનૂન’ને કારણે મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ રદ કરવામાં આવી રહી છે. આ…

પીએમ મોદીને મળ્યો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર

રાજકારણમાં મળવું અને છૂટા પડવું એ સિલસિલો ઘણો જૂનો છે. આજે પુનાથી એક એવી તસવીર સામે…

રાજકોટમાં ગુજરાત ATSનું સફળ ઓપરેશન, અલકાયદાનાં 3 આતંકવાદીઓ ઝડપાયા

રાજકોટમાં ગુજરાત ATSનું સફળ ઓપરેશન પાર પડ્યુ છે. રાજકોટમાંથી આતંકી સંગઠન અલકાયદા સાથે સાંઠગાંઠ ધરાવતા 3…

દાસ કી ચાય, બાકી બાય બાય.. નગરસેવક ચા બનાવતા ફોટો વાયરલ

ગુજરાતમાં ઘણા ચૂંટાયેલા સભ્યોને પોતાના ધંધા રોજગાર હોય છેત્યારે જીજે 18 મહાનગરપાલિકાના નગરસેવકને રજવાડીનામથી ચા ની…

હરિયાણાના નૂહમાં બ્રજમંડળ યાત્રા દરમિયાન પથ્થરમારો

હરિયાણાના નૂહમાં, વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃશક્તિ દુર્ગા વાહિની દ્વારા કાઢવામાં આવી રહેલી બ્રજમંડળ યાત્રા દરમિયાન…

રાજ્યના માછીમારોની રજૂઆતોને ધ્યાને લઈ મત્સ્ય બોટોના સર્વેની સમયમર્યાદા વધારીને તા. ૩૧ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી

દેશની સુરક્ષાને પ્રાધાન્ય આપતા ભારત સરકારના મત્સ્યોદ્યોગ મંત્રાલય દ્વારા દરિયાઈ સુરક્ષાને સુનિશ્ચિત કરવા ગુજરાતની માછીમારી બોટોની…

જ્ઞાનવાપીને જો મસ્જિદ કહીશું તો વિવાદ થશે : સીએમ યોગી આદિત્યનાથ

યુપીના સીએમ યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી મામલે મોટું નિવેદન આપ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે જ્ઞાનવાપીને મસ્જિદ…

EDએ બિહાર અને ગાઝિયાબાદમાં લાલુ યાદવના પરિવારની સંપત્તિ જપ્ત કરી

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવને મોટો ઝટકો લાગ્યો છે અને…

પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીને ભંગ કરવાની તારીખ 9 ઓગસ્ટ નક્કી, કામચલાઉ વડાપ્રધાન માટે 4થી 5 નામ પર સહમતિ

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાવવાનું નક્કી થઈ ગયુ છે. સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સોમવારે એક મોટી જાહેરાત…

IPS GL સિંઘલે નિવૃત્તિના બે વર્ષ પહેલાં નોકરીને અલવિદા કહી દીધું

ગુજરાતના ચર્ચિત IPS ઓફિસરમાંથી એક GL સિંઘલ ફરી એકવાર સમાચારોમાં છે. ગુજરાત પોલીસ સેવામાંથી બઢતી મેળવીને…

“હું મારું પર્સ ગાડીમાં ભૂલી ગયો છું” કહી 2 બાળકોને મુકી, ટામેટા લઇ શખ્સ ભાગી ગયો

ટામેટાના આકાશે આંબતા ભાવ વચ્ચે ઓડિશાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ગ્રાહકે ટામેટાની દુકાનમાં…

નેતાઓની ચિઠ્ઠીના આધારે પદની લહાણી બંધ થશે, કામ કરો નહિ, તો હોદ્દો છોડો : શક્તિસિંહ ગોહિલ

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પક્ષોમાં ચહલપહલ વધી ગઈ છે.…

સુરતને સાયબર સેફ બનાવવા માટે સુરત પોલીસના સાયબર સંજીવની ૨.૦ અભિયાનનો ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ

સાયબર અવરનેસ માટે બે સાયબર સંજીવની મોબાઈલ વાન તથા www.cybersnjivani.org વેબ પોર્ટલનો ગૃહરાજ્યમંત્રીના હસ્તે શુભારંભ ——————…