સાળંગપુરના હનુમાનદાદાનો વિવાદ માંડ શાંત થયો છે ત્યાં તો રાજકોટમાં સ્વામીનારાયણ સંપ્રદાયના મુનિએ વધુ એક ડખો…
Category: Main News
ઈન્ડિયાને બદલે ભારત કરવાથી દેશમાં શું ફેરફાર કરવા પડે ? વાંચો..
ત્રણ-ચાર દિવસ પહેલા એક સમાચાર વાયરલ થયા હતા. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે અપીલ…
૩ વરસથી ગુમ દાદાનું મિલન st નાં ટ્રાફિક કન્ટ્રોલરે કરાવ્યું , કરુણતાનાં દૃશ્યો સર્જાયા
Gj૧૮ ખાતે એક વૃદ્ધ દાદા પોતે ૭૦વર્ષની ઉંમર ધરાવતા અને પોતે ચા, નાસ્તો જે કોઈ આપે…
અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પદે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીની પસંદગી
સનાતની સાધુ-સંતો સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને…
શહેરમાં સાફ-સફાઈ, ડેન્ગ્યુ મચ્છરોનો ત્રાસ, ઝેરી મેલરીયા જેવા રોગોમાં ઉપદ્રવ ડામવામાં તંત્ર ફેલ
GJ -૧૮ શહેર વસાહત મહાસંગના સુપ્રિમો કેસરીસિંગ બિહોલા દ્વારા પ્રજાના પ્રશ્ને વાંચા આપવા તંત્રને આડે હાથે…
ગાંધીનગર મનપાના કમિશનર ,મેયર ,ડેપ્યુટી મેયર એટલે સાચા કોમન મેન
શહેરમાં ફરીયાઓ ,શ્રમજીવીઓ સાથે જે ભોજન લઈ રહ્યા છે ,તે મનપાના કમિશનર ,મેયર ,ડેપ્યુટી મેયર એવા…
ત્રણ મહિનાની સારવારના અંતે મુખ્યમંત્રીના પુત્ર અનુજ સ્વસ્થ, દાદા ની હિંમત, કુદરત પર આસ્થા અને તેમની હિંમત ને સલામ
ગુજરાતના મુખ્યમંત્રીના પુત્રની તબિયત બગડતા અમદાવાદ થી મુંબઈ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે ભલે મુખ્યમંત્રીનું હોદ્દો હોય…
અક્ષરધામની ૫૦૦ કરોડની જમીન પર સેવા કે વેપલો ? અનેક શરત ભંગના કિસ્સા, વર્ષે અબજાેની આવક તો સેવા કઈ?
GJ-૧૮ ના સેક્ટર ૨૦ ખાતે આવેલ અક્ષરધામ મંદિરમાં વાણિજ્ય પ્રવૃત્તિથી લઈને પાર્કિંગમાં તગડા નાણાં વસુલાય છે…
જસુ જાેરદારની પકડ સામે બેસ્ટની અક્કલ ઢીલી ઢફ ગાંધીનગર
GJ-18 મહાનગરપાલિકા ખાતે બેસ્ટ કોમ્પ્યુટરના માંધાતા દ્વારા વર્ષોથી માનપામાં સ્ટેશનરીથી લઈને બેનરોનો કોન્ટ્રાક્ટ ધરાવે છે, ત્યારે…
50 લાખ રૂપિયાની લાંચ લેવા બદલ ગેસ ઓથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેબી સિંહની ધરપકડ
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એ મંગળવારે 50 લાખ રૂપિયાની લાંચ લેવા બદલ ગેસ ઓથોરિટી ઑફ ઇન્ડિયા…
દિલ્હીમાં હોટેલનાં ભાડા આસમાને પહોંચ્યા, વાંચો અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેન જ્યાં રોકાવાના છે તે હોટેલનું એક રાતનું ભાડું
નવી દિલ્હીમાં આ અઠવાડિયે G20 શિખર સંમેલન યોજાવાનું છે. જેમાં અમેરિકા, ચીન, રશિયા, બ્રિટન સહિત 19…
આપ નેતા અર્જૂન રાઠવાનું રાજીનામું
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આપ નેતા અર્જૂન રાઠવાને લઇને…
ત્રણ મહિનાની સારવારના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ સ્વસ્થ થઇને અમદાવાદના ઘરે પરત ફરશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ત્રણ મહિનાની સારવારના અંતે મુખ્યમંત્રી…
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બનાવટી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી
અંકલેશ્વરમાં ખેડૂતો સાથે છેતરપિંડીના મોટા કાવતરાનો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. બનાવટી જંતુનાશક દવા બનાવતી…
હવે કુંડળ સ્વામિનારાયણ મંદિર ખાતેથી પણ હનુમાનજીની પ્રતિમાને પણ હટાવી લેવામાં આવી
બોટાદના સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઇને વકરેલા વિવાદ બાદ ભીંતચિંત્રોને હટાવી લેવાયા છે. જે પછી હવે કુંડળ…