‘ઋષી’ અને ‘કૃષી’ની સંસ્કૃતિનો વિનાશ પહોંચાડતું જીવતા પશુઓની નિકાસ માટેનું પ્રસ્તાવિત બિલ ભાજપ સરકાર રદ કરેઃ ડૉ. મનિષ દોશી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી ભાજપ સરકારમાં માસ-બીફ ની નિકાસમાં…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બુધવારે દિલ્હી પોલીસના આઉટર ડિસ્ટ્રિક્ટ પીસીઆરને ફોન…

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે AMC ના કુલ 73 કરોડના પ્રજાલક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ

ક્રેડાઈ અમદાવાદ ગાહેડ અને સીએસઆર ફાઉન્ડેશન દ્વારા AMC સાથે પીપીપી ધોરણે ડેવલપ કરવામાં આવ્યું મોડલ ગાર્ડન…

શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા સહિતના નેતાઓ દિલ્હી જશે

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એકબાદ એક પાર્ટી સાથે છેડો ફાડી…

કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાયા

કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાયા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના હસ્તે ગોવાભાઇ…

આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આદિપુરુષ ફિલ્મને બેન કરવાની મુખ્યમંત્રીને અપીલ કરી

આદિપુરુષ ફિલ્મ સનાતન ધર્મ અને આપણી આસ્થા પર હુમલો છે, તો આ ફિલ્મને ગુજરાતમાં બેન કરવામાં…

ગુજરાતની સાચી અસ્મિતાના સ્થાપન માટે સૌ ગુજરાતીઓના સાથ, સમર્થન અને આશીર્વાદની અમારે જરૂર : શક્તિસિંહ ગોહિલ

પ્રમુખનું પદગ્રહણ કરતા પહેલા ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં શક્તિસિંહ ગોહિલ સાથે કાર્યકરોએ હાજરી આપી હતી…

મસ્જિદ હટે એ પહેલાં રાજકારણ શરૂ….

જૂનાગઢમાં મસ્જિદને નોટિસ આપ્યા બાદ થયેલા ઘર્ષણની ઘટનાથી રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસના કોર્પોરેટર અને મુસ્લિમ આગેવાન…

ભાજપનાં MLA બોલ્યા…સુરતમાં હપ્તાખોરીના ધંધા ખુબ વધી ગયા છે..

રાજ્યમાં સતત વધી રહેલી હપ્તાખોરીની ઘટનાઓ અંગે ખુદ ભાજપના જ ધારાસભ્યએ સરકાર સામે બાંયો ચઢાવી છે.…

મોદીજી અમેરિકા જઈ રહ્યા છો, અરે તમે મણિપુર જઈને બતાવો…કોણે કહ્યું આવું..

શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં એક જાહેર સભા દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા…

જીવતા પશુઓની નિકાસ પ્રથાની ટીકા અને તેને બંધ કરવાની માંગણી : ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ લાઈવસ્ટોક ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ બિલ – 2023 આશ્ચર્યજનક રીતે ઢોર…

ગુજરાતમાં સસ્તામાં સસ્તી વસ્તું ધરાવતા 250 જેટલા ગુજકોમાસોલ મોલ શરૂ કરાશે : ગુજકોમસોલના ટર્ન ઓવરમાં થયો વધારો : દિલીપ સંઘાણી

ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી, ઉપપ્રમુખ બિપીન પટેલ અને દિનેશ સુથાર M.SC ( Agri) CEO પત્રકાર પરિષદમાં…

ગુજરાત  ઉપર ત્રાટકેલા ‘બિપરજોય વાવાઝોડા’ ને રાષ્ટ્રીય આપદા જાહેર કરી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ સત્વરે પાલન કરવામાં આવેઃ કોંગ્રેસ

‘બિપરજોય વાવાઝોડા’ના અસરગ્રસ્ત કચ્છ વિસ્તારોની મુલાકાત લેતા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમિત ચાવડા…

સાઇક્લોન કંઈ મનોરંજન કે કુતૂહલ નથી, સેલ્ફી લેવાથી દુર રહેજો : હર્ષ સંઘવી

બિપરજૉયના કારણે ગુજરાતમાં શરૂ થયેલી તારાજી વચ્ચે ગઈ કાલે ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ દ્વારકામાં કહ્યું હતું…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બદલશે કેબિનેટ તો ભાજપ સંગઠન બદલશે

આવતા મહિનાના પહેલા સપ્તાહમાં મોદી કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે. ભાજપના એક મોટા નેતાએ આ અંગે…