ગુજરાતની GJ-18 ની મહાનગરપાલિકા બહુ ગવાઈ ગઈ છે, ભ્રષ્ટાચાર માટે પણ ભરડો લીધો હોય તેમ ટેન્ડરોમાં…
Category: Politics
૧૯ થી ૨૧ મે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પ્રધાનો-અધિકારીઓ કરશે ચિંતન
રાજ્ય સરકાર દ્વારા મંત્રી મંડળના સભ્યો, વરિષ્ઠ સચીવો અને અધિકારીઓ માટે સમયાંતરે ચિંતન શિબિરનું આયોજન કરવામાં…
પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ગુજરાતનાં લાખો પરિવારોને મળ્યું ‘પોતાના સપનાનું ઘર’ : ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 11.56 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 7.50 લાખ આવાસો જ્યારે (ગ્રામીણ) હેઠળ 4.06 લાખથી વધુ આવાસોનું…
ગુજરાતમાં પૂર્વમંત્રીઓએ પોતાના બંગલા ખાલી નથી કર્યા તેમને કાયદાકીય નોટિસ આપીને સરકાર બંગલા ખાલી કરાવે : હેમાંગ રાવલ
અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રેસ વાર્તાને સંબોધતા ગુજરાત પ્રદેશ…
અમિત ચાવડાનો આજે જન્મદિવસ :અધર્મ સામે ધર્મ, અસત્ય સામે સત્યનો સાથ લઇ લોકોના અધિકારો માટે, બંધારણ બચાવવા માટે સૌ કોંગ્રેસના કાર્યકરોનો સંકલ્પ : અમિત ચાવડા
“સર્વજન હિતાય, સર્વજન સુખાય” ના સંકલ્પ સાથે સૌ કોંગ્રેસજનો સાથે સહભાગી બનીને અમિત ચાવડાએ માઁ અંબેના…
સ્મશાનગૃહોમાં મૃતકોની અંતિમવિધીમાં પણ હીન કક્ષાનો ભષ્ટ્રાચાર આચરતું ભાજપ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ અમદાવાદ મ્યુનિ. કોર્પોના ૨૪ સ્મશાનગૃહોમાં લાકડા પુરા…
ભાવનગરથી અધેળાઇ, બાવળીયાળી અને ફેદરાનો રસ્તો બંધ કરવાના નિર્ણયને સરકાર તાત્કાલિક ફેર વિચારણા કરે તેવી શક્તિસિંહની માંગણી
૮૦ કી.મી.નો રસ્તો ૧૪ એપ્રિલ થી ૧૨ ડીસેમ્બર સુધી બંધ : વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા રસ્તો…
રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની બાબત લોકશાહીનાં હનનનાં મજબૂત સંકેત : કૉંગ્રેસ
કૉંગ્રેસ દ્વારા છેલ્લા ૬ દિવસમાં ગુજરાતમાં ૨૮ શહેર-જિલ્લામાં ૧૦૦ થી વધુ જયભારત સત્યાગ્રહના કાર્યક્રમ યોજાયા અમદાવાદ…
સચિવાલયમાં એક સાથે ઓફિસ આસિસ્ટન્સના વર્ગ 3 પર ફરજ બજાવાતા 245 કર્મચારીઓને અપાયું પ્રમોશન
ગાંધીનગર સચિવાલય સામાન્ય સંવર્ગ પરના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 પર ફરજ બજાવાતા 245 કર્મચારીઓને બઢતીના આદેશ…
આજે વી.એસ.હોસ્પિટલના ઓર્થોપેડીક વોર્ડની છત તુટી જવાની ગંભીર ધટના : કોઈ જાનહાનિ નહિ
વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ બોર્ડની ચાલુ મીટીંગમાં જઇને ગરીબ દર્દીઓ માટેની ઉગ્ર રજુઆત કરી અમદાવાદ અમદાવાદ…
ગુજરાતના માંડવી, તિથલ, દાંડી, ઉભરાટ, સુવલી, ડાભરી જેવા બીચ ગાયબ થવાના આરે : પાર્થિવરાજસિંહ
કૉંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડીયા રાજ્યસભાના પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ચોકાવનારો ખુલાસો : દેશમાં સૌથી વધારે ૫૩૭.૫ કિલોમીટરનું…
બાયો-સીએનજીનો પ્લાન્ટ અદાણીને ક્વોલીફાય ન થતાં દરખાસ્ત રદ કર્યાનો વિપક્ષ નેતા શેહઝાદ ખાનનો આક્ષેપ
મ્યુનિ. વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણ અન્ય કંપનીનું ટેન્ડર મંજૂર કરવાને બદલે શાસક ભાજપે દરખાસ્ત પરત કેમ…
છેલ્લા ત્રણ દાયકામાં થયેલા સફાઈ શ્રમિકો-કામદારોના મોતમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે : કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કર અમાનવીય પ્રથામાં મોતને ભેટતા સફાઈકર્મી-શ્રમીકો અંગે માનવ અધિકાર આયોગ…
મોદી સરકાર અને ભાજપે લોકતંત્ર અને કાયદો અને વ્યવસ્થાની ધજ્જિયાં ઉડાવી દીધી છે : અશોક ગેહલોત
દેશમાં લોકતંત્રને બચાવવા અને દેશવાસીઓને જગાડવા કોંગ્રેસ આગામી દિવસોમાં સંભવતઃ એપ્રિલમાં સમગ્ર મહિના દરમ્યાન જય ભારત…
AMCની સામાન્ય સભામાં કોંગ્રેસે હાટ્કેશ્વર બ્રિજ મામલે સવાલ ઉઠાવતા સત્તા પક્ષે મૌન ધારણ કર્યું
અમદાવાદ આજરોજ અમદાવાદ મહાનગપાલિકાની સામાન્ય સભામાં ફરી હંગામાના દૃષ્યો જોવા મળ્યા હતા. કોંગ્રેસે હાટકેશ્વર બ્રિજ મામલે…