મહેસાણા જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવતા જીતુભાઈ વાઘાણી

મહેસાણા જિલ્લામાં” આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય ‘‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’’નો ગોઝારીયાથી પ્રારંભ કરાવ્યો. “આત્મનિર્ભર ગ્રામ યાત્રા”…

કોંગ્રેસના યુવા નેતા માટે સી.આર પાટીલે લાલ જાજમ પાથરી, પાર્ટીમાં જોડાવા આપ્યું આમંત્રણ

વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ (gujarat bjp) નું રાજકારણ ગરમાયું છે. ત્યારે આ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ…

ગુજરાતમાં હવે પાણી સમસ્યાનું કારણ નહીં પણ, વિકાસનું માધ્યમ બન્યું છે:-મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાતમાં હવે પાણી સમસ્યાનું કારણ નહીં પણ, વિકાસનું…

રાજ્યની૬નગરપાલિકાઓમાં પાણી પૂરવઠાના કામોની યોજનાઓ માટે ૬૩.૩૭ કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યના આ નગરોમાં આગામી ર૦૩૬ની વસ્તીના અંદાજો ધ્યાને રાખીને આ પાણી પૂરવઠા યોજનાઓનું નિર્માણ હાથ ધરાવાનું…

GJ-18 મહાનગરપાલિકાનું ૧ કરોડનું જમણ, ભ્રષ્ટાચાર રમણભમણ?

કોરોનાની મહામારીમાં કેન્દ્ર સરકાર દ્વારા ૫૦૦ કરોડ ગુજરાતને મહામારીમાં દરદીઓની સારવાર,ખર્ચ અને જે વસ્તુઓની જરૂરિયાત હોય…

ઘ-૪ નો અંડરપાસ વાહન-ચાલકો માટે જાેખમી રૂપ બન્યો, સાંધા, ગાબડાથી પ્રજા ત્રસ્ત, કોન્ટ્રાક્ટર મસ્ત, તંત્ર વ્યસ્ત જેવો ઘાટ

               ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહGJ-18 મનપા માટે…

મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૧૮મી નવેમ્બરે ખેડા જિલ્લાના મહેમદાવાદથી યાત્રાનો પ્રારંભ કરાવશે

ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ તેમજ રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે, દેશની…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ૩ મહાનગરોના વિકાસ કામો માટે મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી ક્ષેત્રો સહિતના વિસ્તારોમાં સર્વગ્રાહી વિકાસની નેમ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી…

સામાન્ય માનવીને ઘર આંગણે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પહોચાડવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિબદ્ધતા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો-પ્રજાજનોની વ્યક્તિલક્ષી રજૂઆતોના નિવારણ તેમજ સામાન્ય માનવીને ઘર આંગણે જ વિવિધ…

જાહેર રોડ, રસ્તા પર લારીઓ, ગલ્લા, વાહનોમાં દુકાનો એ એક પ્રકારનું લેન્ડ ગ્રેબીંગ છે: રાજેન્દ્ર ત્રિવેદી

ગુજરાતમાં લારીગલ્લા, અને વાહનોમાં દુકાનો, ગલ્લા બનાવીને જાહેર રસ્તાઓ બ્લોક કરી દેવા અને જાહેર રસ્તાઓ ઉપર…

ભારત દેશના નાગરિકોને હિન્દુ ધર્મ અને હિંદુત્વ શું છે તેના માટે કોઈના પુરાવાની જરૂર નથી : જીતુ વાઘાણી

પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસના નેતા શ્રી રાહુલ ગાંધીની સલમાન ખુર્શીદની બુકના આધારે હિંદુ ધર્મ…

“નિરામય ગુજરાત”નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા દર શુક્રવારે નિરામય દિવસ રાજ્યના CHC PHC અને આરોગ્ય…

ગુજરાતે સર્વગ્રાહી વિકાસના શ્રેષ્ઠ પરિણામો હાંસલ કર્યા છે – રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત રાષ્ટ્રપતિ ભવન દ્વારા આયોજિત ગવર્નર્સ કોન્ફરન્સ-2021 માં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ ગુજરાત…

મુખ્યમંત્રીશ્રીના હસ્તે “નોંધારાનો આધાર પ્રોજેક્ટ”ના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો સહિત સાધન સહાય કિટ્સનું વિતરણ

            મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજપીપલામાં નર્મદા જિલ્લા પ્રશાસનના જનસેવા અભિગમ…

રાજય સરકાર ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક પગલા લેવા કટીબધ્ધ  આ ભગિરથ કાર્યમાં જનતાનો સહયોગ અત્યંત અનિવાર્યઃ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી

ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માગદર્શન હેઠળ રાજય સરકાર…