ગુજરાતનાં ધારાસભ્યો, સાંસદો દિલ્હી પહોંચ્યા, વાંચો કારણ….

ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. MLA , સાંસદો અચાનક દિલ્હી પહોંચ્યા હતા જેથી અનેક તર્ક વિતર્ક થયા…

હરિયાણામાં ઓક્ટોબર મહિનામાં વિધાનસભા ચૂંટણી,કોંગ્રેસ માંથી લડવા અરજદારોની હોડ લાગી

હરિયાણાની 10 લોકસભા બેઠકોમાંથી 5 પર જીત મેળવનારી કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે કમર કસી લીધી છે.…

400 કરોડના ફિશરીઝ કૌભાંડમાં પરસોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીની મુશ્કેલી વધી

400 કરોડના ફિશરીઝ કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારના મંત્રી અને ઈફ્કોના ચેરમનેનને ઝટકો આપ્યો છે. 400…

ચિંતાજનક આંકડો : કુલ મતોની સત્તાવાર અંતિમ ગણતરીમાંથી લગભગ પાંચ કરોડ વધારાના મત પડ્યા!

ચૂંટણી પંચના આંકડાના આધારે અહેવાલમાં વોટ ફોર ડેમોક્રેસી નામના પુસ્તકમાં ચિંતાજનક આંકડો સામે આવ્યો છે, જેમાં…

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ખિલાડી લાલ બેરવાએ ચાર મહિનામાં ભાજપમાંથી રાજીનામું આપ્યું

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ખિલાડી લાલ બેરવાએ ચાર મહિનામાં ભાજપમાંથી રાજીનામું આપી…

ભાજપના ડે.મેયર ફાયર ઓફિસરને પોતાના નોકર સમજે છે ? જવાનના ખભે પર બેસી નફ્ફટાઈની હદ વટાવી : મનીષ દોશી

*સુરત શહેર ડેપ્યુટી મેયર ને ઘોડો ઘોડો કરી કાદવ કીચડમાં લઈને મુલાકાત કરાવી* *ભાજપના હોદ્દેદારો નગરસેવકો…

ગુજરાતમાં વરસાદના કારણે ખૂબ મોટાપાયે થયેલ તારાજીનો પ્રશ્ન અને સરકાર દ્વારા જરૂરી લેવાના પગલાંઓમાં નિષ્ફળતાનો મુદ્દો સોમવારે સંસદમાં શક્તિસિંહ ગોહિલ ઉઠાવશે 

હકીકતમાં વરસાદી પાણીના નિકાલના બદલે ખૂબ મોટાપાયે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓની મિલિભગતનો ભયમુક્ત ભ્રષ્ટાચાર…

કમલમ સાથે જોડાયેલા ભાજપના નેતાઓ દારૂની હેરાફેરી કરે છે : જીગ્નેશ મેવાણી

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટી તેમજ ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારી ઉપર ગંભીર આક્ષેપ કર્યા…

મમતા બેનર્જી નારાજ થઈ ગયા,..ભાજપને “ટુકડે-ટુકડે પ્લેટફોર્મ” ગણાવ્યું,બેઠક અધવચ્ચે જ છોડી દીધી

એવું તો શું થયું કે દિલ્હીમાં નીતિ આયોગની બેઠકમાં પહોંચેલા મમતા બેનર્જી નારાજ થઈ ગયા અને…

કોંગ્રેસ ભલે કમબેક હાલમાં ન કરી શકે પણ રાહુલ ગાંધીનો ગોલ એક દાયકા બાદનો છે

ભાજપને અમે ગુજરાતમાં હરાવીશું, રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ગુજરાતમાં કોંગ્રેસ સક્રિય થઈ છે. રાહુલ ગાંધીએ…

કોંગ્રેસના કાર્યકરો-આગેવાનોને તાલીમ બધ્ધ કરવા માટે દાહોદમાં કાલે અને મહિસાગરમાં 28મીએ યોજાનાર કોંગ્રેસ સંકલ્પ શિબિરનું  રાષ્ટ્રિય મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનીક ઉદઘાટન કરશે

દાહોદ અને મહિસાગર જિલ્લામાં યોજાનાર કોંગ્રેસ સંકલ્પ શિબિરમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા, ભારત નિર્માણની કહાની અને સેક્ટર-મંડલ…

મુસ્લિમોની વસ્તી કુદકે ને ભુસકે વધી રહી છે, તેનાં પર ચર્ચા કેમ નથી થતી : સાંસદ નિશિકાંત દુબે

સંસદના ચોમાસુ સત્રમાં બીજેપી સાંસદે દેશમાં ઘટી રહેલી હિંદુ વસ્તી પર સવાલ ઉઠાવ્યા હતા. ઝારખંડના ભારતીય…

પુર્વમંત્રી જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે ખટરાગ, જાણો શું છે મામલો

પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામ સમિતીના ચેરમેન નરેશ પટેલે કરેલા નિવેદન અંગે પુર્વમંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યુ…

દ્વારકાના સુદર્શન સેતુમાં પાંચ જ મહિનામાં સળિયા દેખાવા લાગ્યા, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર કર્યા આકરા પ્રહારો

રાજ્યમાં ભારે વરસાદને લઈ અનેક લોકોના જીવન પર ભારે અસર પડી છે. આ દરમિયાન હજુ પણ…

રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત હાઇકોર્ટમાં ખાલી પડેલી જજની સંખ્યા બાબતે પ્રશ્ન ઉઠાવ્યો

સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ…