બિહારમાં ગરીબોને લૂંટનારા જેટલા મોટા શહેનશાહ હોય, જેટલા મોટા શહેજાદા હોય, તેને જેલ જવું પડશે : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના કારાકોટમાં NDA ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહાના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ દરમિયાન…

કેટલા મત પડ્યા તેની માહિતી ચૂંટણી પંચ અમને આપવા માગતું નથી : કપિલ સિબ્બલ

કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે કોર્ટે ચૂંટણી પંચને ઓછામાં ઓછા બે વર્ષ સુધી…

વિપક્ષ તૈયારી નથી કરતો, તેથી જ તેઓ નિષ્ફળ જાય છે : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું અને કેટલાક પ્રસંગોએ વિપક્ષી પાર્ટીઓને પણ આડે હાથ…

મમતા બેનર્જી દ્વારા બક્ષીપંચના ક્વોટામાં મુસ્લિમ સમાજને આપેલ આરક્ષણને રદ્દ કરવા અંગે કરેલ વિવાદાસ્પદ નિવેદનો અને નામદાર કોર્ટના ઓર્ડરને નહિ માનવાના નિર્ણયના વિરોધમાં ભાજપનું સૂત્રોચાર દ્વારા વિરોધ પ્રદર્શન 

વોટબેંકની રાજનીતિ માટે નામદાર હાઇકોર્ટનો ઓર્ડર પણ માનવા મમતા તૈયાર નથી અમદાવાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા…

સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા માટે ‘આપ’એ તમામ જિલ્લાઓમાં કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપ્યું

ઉદ્યોગપતિઓને લાભ અપાવનાર સ્માર્ટ મીટર પ્રોજેક્ટને સરકાર તાત્કાલિક રદ કરે:દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતની જનતાને પણ…

કન્હૈયા કુમારને ચૂંટણી દાન આપનારાઓમાં દિગ્ગજ બોલિવૂડ સ્ટાર્સ અને જેએનયુના પ્રોફેસરો

ઉત્તર-પૂર્વ દિલ્હી લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી કન્હૈયા કુમારે લોકસભા ચૂંટણી…

વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ નાફેડનાં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા

દિલ્હીમાં ગઇકાલે નાફેડની ચૂંટણી યોજાઇ હતી. મહત્વનું છે કે, નાફેડની ગુજરાતમાં બે બેઠકો છે જેમાંથી એક…

ગુજરાતમાં ૧.૬૪ કરોડ સ્માર્ટ પ્રી. પેઈડ મીટર લગાવવાનો પ્રોજેક્ટ, પ્રજાના ૫૦૦ કરોડ રૂપિયા એડવાન્સ પડાવી લેવાનો કારસો છે. : અમિત ચાવડા

• બીજા રાજ્યોમાં પ્રજાને ૨૦૦ યુનિટ સુધી વીજળી ફ્રી આપવામાં આવે છે જયારે ગુજરાતમાં સ્માર્ટ મીટરને…

હાલમાં કાશી-મથુરામાં મંદિર બનાવવાની કોઈ યોજના નથી : જે.પી.નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે પહેલા અમને (ભાજપ)ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની જરૂર હતી,…

મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન પદે કોણ આવવાની શક્યતા? માર્કેટમાં કોનું નામ ચગડોળે ચડ્યું છે, વાંચો..

લોકસભાની ચૂંટણીઓ ગુજરાતમાં સંપન્ન થઈ ગઈ પણ gj-૧૮ મનપા દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનની નિમણૂક નો…

મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન પદ મેળવવા મોટા નેતાઓની પગચંપી શરૂ, ખોખાની ચર્ચા, ૫ વ્યક્તિને કમિટમેન્ટ બાદ અત્યારે સૌ ચૂપ,

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ કામ કરીને ઉંધા વળી ગયા હોય તેમ ડોળ લોકો કરી રહ્યા…

GJ-18 ખાતે થયેલ મતદાનની ટકાવારી જોતા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કામ શું કર્યા? ૧૦ લાખની લીડ કેમ નહીં? ચૂંટણી પરિણામ બાદ રેવડી ટાઈટ થઈ જશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા GJ-18 શહેર, જિલ્લાને નંદનવન બનાવવામાં મોટો…

ઈડીએ દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં શરાબ કૌભાંડ મામલામાં સાતમી સપ્લીમેંટ્રી દાખલ કરી

દિલ્હી શરાબ કૌભાંડમાં મોટી અપડેટ આવી છે. ઈડીએ શુક્રવારે દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં શરાબ કૌભાંડ મામલામાં…

સરકાર બન્યા પછી ગૌહત્યા કરવા વાળાને ઉંધા લટકાડીને સીધા કરવામાં આવશે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહે એવુ જાહેર કર્યુ છે કે ત્રીજી ટર્મમાં મોદી સરકાર ગૌહત્યા પર પ્રતિબંધ…

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ટર્મ પૂરી, હવે નવો ચહેરો કોણ?, વાંચો ….

લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ હવે પરિણામની રાહ…