સંજય સિંહ જેલમાંથી છૂટીને સીધાં અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચ્યા..

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને તિહાડ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. દારૂ…

ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે સુખદ સમાધાન થયાનું જણાવતા રઘુવંશી સમાજ લાલઘુમ

ગીર સોમનાથના વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપો થયા છે. તે જુનાગઢ ગીર…

48 કલાકમાં રૂપાલાને બદલવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજની મહિલાઓ કમલમ ખાતે જૌહર કરશે

ગુજરાત એ ભાજપનો ગઢ છે અને પીએમ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગૃહરાજ્ય છે. પરંતુ…

મારી બહેનોને જોહર કરવાની જરૂર નથી, જવતલીયા હજુ જીવે છે : પરેશ ધાનાણી

લોકસભાની ચૂંટણીની લઈને કોંગ્રેસ ભાજપના ઉમેદવારો આક્રમક પ્રચાર કરી રહ્યા છે. રૂપાલા વિવાદમાં હવે કોંગ્રેસ ગેલમાં…

ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી, બેઠકમાં સમાધાનનો પ્રયાસ નિષ્ફળ

પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે…

ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવું જોઈએ : સી આર પાટીલ

રાજપૂતોના વિરોધ વચ્ચે રાજકોટમાં રૂપાલા નહિ જ બદલાય તેવુ આખરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પરસોત્તમ રૂપાલાએ કહી…

જો કોઈ ધારાસભ્યનું બુથ માઈનસમાં ગયુ તો ફરી ટિકિટ ભૂલી જજો : સી આર પાટીલ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ સમીકરણો બદલાઈ રહ્યાં છે. હાલમાં ભાજપ…

ભાજપ ક્ષત્રિય સમાજની માંગ નહિ માને તો સ્થિત વધુ ખરાબ થશે : શંકરસિંહ વાઘેલા

હાલ ચાલી રહેલા વિવાદમાં ગુજરાત ભડકે બળવાની શક્યતા છે. ત્યારે ક્ષત્રિયો પર રૂપાલાના વિવાદિત નિવેદન મામલે…

કોંગ્રેસની વધુ એક યાદીમાં આંધ્રમાં 5, બિહારમાં 3, ઓડિશામાં 8 અને પશ્ચિમ બંગાળમાં એક સીટ

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં આંધ્રપ્રદેશ, ઓડિશા, બિહાર અને…

ED થોડા દિવસોમાં મારા ઘરે દરોડા પાડશે, મને પણ જેલમાં મોકલશે : આતિશી

અરવિંદ કેજરીવાલને સોમવારે 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આ અંગે દિલ્હીના કેબિનેટ મંત્રી આતિશીએ…

ઈલેક્ટોરલ બોન્ડસ એ માત્ર ભારતનું જ નહિ પણ સમગ્ર વિશ્વનું સૌથી મોટું કૌભાંડ પૈકીનું એક : અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલ

કોંગ્રેસના ૧૧ બેંક એકાઉન્ટ ફ્રીઝ શા માટે કરવામાં આવ્યા ? ઈન્કમટેક્ષની કલમ ૨૩૪(એફ) અનુસાર જો કોઈ…

હવે કેજરીવાલને જેલમાં ગીતા, રામાયણ અને નીરજા ચૌધરીની પુસ્તક હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડીસાઈડ વાંચવું છે…

રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ નીતિના મામલામાં મની લોન્ડરિંગ કેસમાં 15 એપ્રિલ સુધી…

સંપતિમાં 20000 પુસ્તકો, જાણો બે વખત નાણાંપ્રધાન તથા ચાર વખત ધારાસભ્ય રહી ચુકેલા નેતાને..

લોકસભા કે કોઈપણ ચુંટણીઓમાં મની મસલ્સ પાવરનુ જોર જાણીતુ છે. તેની વચ્ચે પણ અમુક ઉમેદવારો આર્થિક…

ભાવનગરના પીથલપુર ગામ નજીક દિવ્યેશ સોલંકીની કાર પર પથ્થરમારો, રાજકારણ ગરમાયું

ભાવનગરમાં રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્રની કાર પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરના પીથલપુર…

400 પારનો નારો કરનારી ભાજપ EVM અને મેચ ફિક્સિંગ વગર 180 સીટો પાર કરી શકતા નથી : દેશમાં નિષ્પક્ષ ચૂંટણી નથી થઈ રહી, વડાપ્રધાન મોદી દેશમાં લોકશાહી નથી ઈચ્છતા : કૉંગ્રેસ

રાહુલ ગાંધીએ કહ્યું કે જો જનતા પુરી તાકાતથી વોટ નહીં આપે તો ભાજપનું મેચ ફિક્સિંગ સફળ…