રાહુલ ગાંધી 7 માર્ચે તેમની ભારત જોડો ન્યાય યાત્રા સાથે ગુજરાતમાં પ્રવેશ કરશે. મુકુલ વાસનિક આજે…
Category: Politics
છોટાઉદેપુર નપા માં ૧.૮૧ કરોડની નાણા ખોટીરીતે વપરાયા હોવાનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, રાઠવા કેસની મજબૂરીના કારણે તો ભાજપમાં નથી જોડાયા ને? : મનીષ દોશી
કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા હવે ભાજપના થયા છે. નારણ રાઠવાએ પુત્ર સંગ્રામ સિંહ સાથે કેસરિયો…
આઝાદીનાં 100 વર્ષ થશે ત્યારે ભારત દેશના નવ યુવાનો દરેક ક્ષેત્રે અગ્રણી હશે, વિઝા માટે લાઈન લાગશે: અમિત શાહ
કલોલમાં સ્વામિનારાયણ વિશ્વમંગળ ગુરુકુળની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના નવા બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું…
રાજ્યસભા સાંસદ નારણ રાઠવાએ કોંગ્રેસને રામ રામ કરીને આજે કમલમ ખાતે કેસરિયો ધારણ કર્યો
છોટા ઉદેપુરના દિગ્ગજ કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ નારણ રાઠવા કોંગ્રેસને રામ રામ કરીને આજે કમલમ…
ભાજપે એમ જ નથી કહ્યું કે, અબકી બાર 400 પાર, ભાજપે આખું ગણિત સોલ્વ કર્યુ છે…
પીએમ મોદીએ 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ માટે મોટું લક્ષ્ય રાખ્યું છે. પીએમ મોદીએ કહ્યું છે…
સ્થાનિક રોજગારી આપવામાં ખાનગી અને સરકાર હસ્તકના જાહેર સાહસોની ઉદાસીન નીતિ. : અમિત ચાવડા
ગુજરાતની પ્રજાના ટેક્ષના રૂપિયામાંથી સગવડતા પ્રાપ્ત કરતા ઉધોગો સ્થાનિક રોજગારીને મહત્વ આપતા નથી. :૧૯૯૫ના સરકારના ૮૫%…
ભાજપ બે વીકમાં 100 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે છે, પ્રથમ યાદીમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં નામ પણ સામેલ હોય એવી શક્યતા
લોકસભા ચૂંટણી 2024ની તારીખ ચૂંટણી પંચ હવે કોઈપણ સમયે જાહેર કરી દે એવી શક્યતા છે, જેને…
મોદીએ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાને આપી રૂ.૪૧૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ, રૂ. ૯૭૮ કરોડથી નિર્મિત દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઈડ બ્રીજ સુદર્શન સેતુનું લોકાર્પણ,ભગવાન શ્રી દ્વારકાધીશ સમક્ષ શીશ નમાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શારદાપીઠમાં શંકરાચાર્યજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા
જગતમંદિરમાં પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવતા મોદી,ગોમતી તટે સુદામા સેતુની પણ મુલાકાત લીધી નરેન્દ્ર મોદીએ સાહસિક સ્કુબા…
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને સી.આર.પાટીલે લંગડા અને આંધળાના સંગમ સમાન ગણાવ્યું
લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આખરે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં…
આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સાથ આપવા હાથ લંબાવ્યો, સત્તાવાર જાહેરાત કરવા માટે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજશે
લોકસભા ચૂંટણી સાથે લડવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન નિશ્ચિત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બંને…
‘આપ’ના ઉમેદવાર ઉમેશ મકવાણાએ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાના દર્શન કરીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો, નીતિન પટેલને પણ મળ્યાં…
ગુજરાતમાં I.N.D.I.A ગઠબંધન અને ભાજપ વચ્ચે લોકસભામાં ચૂંટણી જંગ જામશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)…
ગુજરાતમાં નો રીપિટ થિયરી હેઠળ ભાજપ તમામ 26 સાંસદો બદલાવશે..
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્ત્વમાં ભાજપ સરપ્રાઇઝ આપવામાં ખૂબ જ જાણીતું…
સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખનો પદગ્રહણ સમારંભ : સુરેન્દ્રનગરમાં ટેક્સટાઇલ પાર્ક હજી બન્યું નહીં, કેન્દ્રમાં દરખાસ્ત મોકલવાની આવી ત્યારે ગુજરાત સરકારે મોકલી જ નહિ : શક્તિસિંહ
ટેક્ષટાઇલ પાર્ક વિશે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી પોતે અહિં આવી 2007 થી વાયદાઓ કરે છે…
અમદાવાદ ખાતે ફેબ્રુઆરી માસનો જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને યોજાયો જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
૪૨ જેટલી અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ લાવતાં કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.…
ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન લાગુ થશે તો 26માંથી 26 સીટો ભાજપ જીતી શકશે નહીં : ઈસુદાન ગઢવી
ઇન્ડિયા ગઠબંધનની રચના બાદ ભાજપે એક પછી એક સરકારો પાડવાની અને પક્ષ પલટા કરાવવાની રાજનીતિ શરૂ…