પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા

“ઉત્તર ગુજરાતમાં 800થી વધુ નવી ગ્રામ્ય ડેરી સહકારી મંડળીઓની પણ રચના કરવામાં આવી છે” : પ્રધાનમંત્રીએ…

કલોલ નગરપાલિકામાં બીજેપીનાં 33 માંથી 9 જેટલા સદસ્યોએ નારાજ થતા રાજીનામુ ધરી દીધું

કલોલમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કલોલ નગરપાલિકામાં કારોબારી ચેરમેનના વિવાદમાં ભાજપમાં રાજીનામાનો દોર શરૂ…

અમૃત કળશ યાત્રામાં એકત્ર કરેલી માટીના 75 કુંભ 75 ઇલેકટ્રીક વાહનોમાં દિલ્હી જશે, સી.આર.પાટીલે લીલી ઝંડી આપી..

મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં ભાજપ પ્રમુખ સી.આર પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. અમૃત…

મહેસાણા ખાતે વડાપ્રધાન 30 ઓક્ટોબરના રોજ ₹5941 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

ભારતીય રેલવે સહિત રાજ્ય સરકારના પાંચ વિભાગોના વિકાસકાર્યોની ભેટ નાગરિકોને મળશે : ગુજરાતના સાત જિલ્લાઓને વિકાસકાર્યોનો…

ભાજપ સરકારમાં નકલી અધિકારીઓ બાદ આખી નકલી સરકારી કચેરી પણ ધમધમે, આ તો કેવી સરકાર? :ડૉ. મનિષ દોશી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી • મોટી રાજકીય વગ, મોટા…

મેરી મીટ્ટી મેરા દેશ અંતર્ગત ભાજપ દ્વારા આખા દેશના અને ગુજરાતના તમામ જીલ્લાઓમાંથી માટી ભેગી પરંતુ મણીપુરની માટી અને મણીપુરની અવગણના કેમ ? : કૉંગ્રેસ

પ્રધાનમંત્રી મોદી મણીપુરના મુખ્યમંત્રીને કેમ બદલા તૈયાર નથી ?ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો અમૃત કળશ મહોત્સવ યોજાયો,રાજ્યના જિલ્લાઓમાંથી આવેલા 308 માટી કળશ દિલ્હી મોકલાશે

રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો,  ધારાસભ્યોની પ્રોત્સાહક ઉપસ્થિતિ : ભવ્ય અમૃત તિરંગા યાત્રા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી…

ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાના ૧૪થી વધુ પેપર ફૂટે ૫૦થી વધુ વખત ગેરરીતી સામે આવે અને અનેક વખત મેરીટ-પરિણામમાં ગોટાળા સામે આવ્યા છે છતાં ઇડી-સીબીઆઈ ક્યાં ? : ડૉ.મનીષ દોશી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડીપાર્ટમેન્ટના કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશી શું ઇડી-સીબીઆઈને ચોક્કસ રાજ્ય માટે…

પાલનપુર બ્રિજ તૂટી પડવાની ગંભીર  દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારને ન્યાય મળે તેવી માંગ સાથે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ શનિવારે કલેકટરને રજૂઆત કરશે

  અમદાવાદ પાલનપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ગંભીર દુર્ઘટના જેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવવો પડ્યો છે…

“અમારા વિસ્તારમાં સંગઠન બદલો, નબળું છે” ધારાસભ્ય મનુ પટેલે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાને બરાબરનું સંભળાવ્યું

સુરતથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઉધનામાં ધારાસભ્યે જાહેરમાં જ શહેર પ્રમુખની બરાબર ઝાટકણી કાઢી નાખી.…

ગુજરાતના તમામ બ્રિજને ચકાસણી કરી ફિટનેસ સર્ટીફીકેટ ઓનલાઈન મુકવામાં આવે :  અમિત ચાવડા

જી.પી.સી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ૨૦૧૬-૧૭ માં અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં આઈ.ઓ.સી.ના બોગસ બીલ કૌભાંડમાં બ્લેક લીસ્ટ કરવામાં આવી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો કાર્યક્રમ 27મી ઓકટોબરે સાબરમતી રિવફ્રન્ટ ખાતે યોજાશે

અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના સુચારું આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઇ અમદાવાદ…

આણંદના આંકલાવના કોંગ્રેસ શહેર પ્રમુખના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા હડકંપ, શહેર પ્રમુખ પદેથી સસ્પેન્ડ

આણંદ જિલ્લાના આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખની…

અમદાવાદ મ્યુનિ.કોર્પોમાં કોન્ટ્રાકટરોની અને અધિકારીઓની સત્તાધારી ભાજપ સાથે સાંઠગાંઠને લઇને મ્યુનિ.કોર્પોને ૨.૫૫ કરોડનો ચૂનો લગાડતું સત્તાધારી ભાજપ ! : શહેઝાદ ખાન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ અમદાવાદ ફોરચ્યુન બિલ્ડસ દ્વારા ૨૬.૫૦ % વધુ એટલે…

ભાજપના ભ્રષ્ટાચારમાં વધુ એક પૂલ તુટી પડ્યો : વારંવાર પુલ તુટવા, વારંવાર પેપર ફુટવા એ ભાજપના ભ્રષ્ટાચારના બેનમુન નમૂના 

  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી અમદાવાદ ગુજરાતમાં બ્રિજ અકસ્માત…