કોમનમેન મુખ્યમંત્રી કાર્યકરો સાથે ભોજન કર્યું, વાચો ક્યાં??

વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અને “મારી માટી મારો દેશ” અભિયાનમાં સહભાગી થવા વનબંધુ વિસ્તાર…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૯મી ઓગષ્ટના રોજ તાપી જિલ્લાના ગુણસદા ગામથી “મારી માટી, મારો દેશ” અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે

ભારત દેશની આઝાદીના અમૃતકાળને યાદગાર બનાવવા તેમજ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને સાચા અર્થમાં…

સ્પોર્ટસ કોમ્પલેક્ષ યુવાન ખેલાડીઓ માટે નહી પરંતુ કોન્ટ્રાકટરોના લાભ માટે બનાવતુ અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન ! : શહેઝાદ ખાન પઠાણ

રીવરફ્રન્ટ ખાતે બનાવવામા આવેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનો કોન્ટ્રાક્ટ અદાણીની કંપની ને આપવા માટે ૪ વર્ષ સુધી સ્પોર્ટસ…

૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ : ૯૧૧૮૩ આદિવાસીઓ ને જંગલ જમીન અધિકાર થી વંચિત રખાયા : કોંગ્રેસ પ્રવકતા પાર્થિવરાજસિંહ

અરજી કરનારા ૪૯.૮% આદિવાસીઓ ને લાભ નહિ મળે : ૫૭૦૫૪ અરજીઓ ને નામંજૂર કરવામાં આવી, ૩૪૧૨૯…

રાહુલ ગાંધીને સરકારી બંગલો પાછો મળ્યો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સરકારી બંગલો ફાળવવામાં આવ્યો છે. સાંસદ તરીકે સદસ્યતા પરત મળ્યા બાદ તેમને…

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડવા તૈયાર

ગુજરાતના એક દિગ્ગજ નેતાએ લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકસભાની ચૂંટણી…

મેહુલ રૂપાણી લાયકાત વગર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 5 વર્ષ ડીન અને સિન્ડિકેટ સભ્ય રહ્યાં

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના ભત્રીજાનો સામે વિવાદ ઉઠ્યો છે. એક પૂર્વ મુખ્યમંત્રીના ભત્રીજા મેહુલ રૂપાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં…

પેટાચૂંટણીમાં 30 બેઠકોમાંથી 21 બેઠક પર ભાજપનો પ્રચંડ વિજય

ગત રવિવારે મહાનગરપાલિકા અને નગરપાલિકા પેટાચૂંટણી યોજાઇ હતી, જેનું પરિણામ આજે જાહેર થયું છે. પેટા ચૂંટણી…

‘ગૌમાતા’ને રાષ્ટ્રીય પ્રાણી તરીકે માન્યતા મળશે?, ભાજપના સાંસદ કિશન રેડ્ડીએ જવાબ આપ્યો

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાનો તેનો કોઈ ઈરાદો નથી.…

ઉડતા ગુજરાત,ઉડતી ગુજરાત યુનીવર્સીટી : બોયઝ હોસ્ટેલના D બ્લોક નજીક ગાંજાના છોડનું વાવેતર :NSUIના વિદ્યાર્થી નેતાઓએ ગાંજાના છોડ પકડયા

  ગુજરાત યુનિવર્સિટીમાં મળેલ ગાંજાના છોડના વિરુદ્ધમાં એન.એસ.યુ.આઇ આવતી કાલે ગુજરાત યુનિવર્સિટી ખાતે સાડા બાર વાગે…

ભાજપમાં ટાંટિયાખેંચ ચાલી રહી છે, નેતાઓ એકબીજા વિરુદ્ધ પત્રો અને પેન ડ્રાઇવ વેચી રહ્યાં છે : અમિત ચાવડા

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભાજપની આંતરકલહ પર કટાક્ષ કર્યો છે. ચાવડાએ કહ્યું કે, આ…

આનંદીબેન અને રૂપાણીએ પણ આ મહિનામાં ખુરશી છોડી હતી, કયા સમયે કોની વિકેટ પડશે ?, નેતાઓમાં ફફડાટ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર આંતરિક સ્તરે ટાંટિયાખેંચમાં રાજકારણ ગરમાયું છે. ભ્રષ્ટાચાર પર પીએમ નરેન્દ્ર મોદીની ઝીરો…

પ્રદિપસિંહ વાઘેલા કમલમ પહોંચ્યા..

ગાંધીનગરમાં ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા કમલમ પહોંચ્યા છે. મહામંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત…

તમારો દિકરો રાજકારણમાં જશે તો હિંદુસ્તાનનો હૃદય સમ્રાટ બનશે

1962-63ના અરસામાં એક રસપ્રદ ઘટના બની હતી. વડનગરમાં હંમેશાં કોઈ સાધુ સંતોની અવરજવર રહેતી હતી. ગામમાં…

ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરશે

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટી…